શોધખોળ કરો

PM Modi Ayodhya Visit: કોણ છે મીરા માંઝી, જેના ઘરે અચાનક ચા પીવા પહોંચ્યા PM મોદી, જુઓ તસવીરો

PM Modi Ayodhya Visit: કોણ છે મીરા માંઝી, જેના ઘરે અચાનક ચા પીવા પહોંચ્યા PM મોદી, જુઓ તસવીરો

PM Modi Ayodhya Visit: કોણ છે મીરા માંઝી, જેના ઘરે અચાનક ચા પીવા પહોંચ્યા PM મોદી, જુઓ તસવીરો

પ્રધાનમંત્રી મોદી

1/7
PM Modi Ayodhya Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (30 ડિસેમ્બર) રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ અચાનક કેન્દ્ર સરકારની 'ઉજ્જવલા યોજના'ના લાભાર્થી મીરા માંઝીને પણ મળ્યા હતા.
PM Modi Ayodhya Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (30 ડિસેમ્બર) રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ અચાનક કેન્દ્ર સરકારની 'ઉજ્જવલા યોજના'ના લાભાર્થી મીરા માંઝીને પણ મળ્યા હતા.
2/7
પીએમ મોદીએ શનિવારે (30 ડિસેમ્બર) રામ મંદિરમાં અભિષેક સમારોહ પહેલા અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાને મીરા માંઝીના ઘરની મુલાકાત લીધી હતી. મીરા તેના પતિ અને સાસરિયાઓ સાથે અયોધ્યામાં રહે છે. વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા બાળકોને પણ આમંત્રણ આપ્યું છે.
પીએમ મોદીએ શનિવારે (30 ડિસેમ્બર) રામ મંદિરમાં અભિષેક સમારોહ પહેલા અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાને મીરા માંઝીના ઘરની મુલાકાત લીધી હતી. મીરા તેના પતિ અને સાસરિયાઓ સાથે અયોધ્યામાં રહે છે. વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા બાળકોને પણ આમંત્રણ આપ્યું છે.
3/7
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પીએમ મોદીની મીરા માંઝીના ઘરે મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કર્યો છે. મીરા માંઝી 'ઉજ્જવલા યોજના'ના 10 કરોડમાં લાભાર્થી છે. સ્મૃતિ ઈરાનીએ વિડિયોની સાથે લખ્યું,
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પીએમ મોદીની મીરા માંઝીના ઘરે મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કર્યો છે. મીરા માંઝી 'ઉજ્જવલા યોજના'ના 10 કરોડમાં લાભાર્થી છે. સ્મૃતિ ઈરાનીએ વિડિયોની સાથે લખ્યું, "સબંધ અને સૌહાર્દ." અયોધ્યા ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થી મીરા માંઝીને મળ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા.
4/7
સમાચાર એજન્સી ANI અનુસાર, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીરા માંઝીના ઘરે પહોંચ્યા ત્યારે પરિવાર ઘણો ખુશ હતો. પીએમ મોદીએ તેમને સરકારી યોજનાઓના ફાયદા વિશે પૂછ્યું. મીરાએ જણાવ્યું કે તેમને આ ઘર પીએમ આવાસ યોજના હેઠળ મળ્યું છે. એલપીજી સિલિન્ડર અને સ્ટવ મળ્યા છે, પહેલા તે ભઠ્ઠી પર જમવાનું બનાવતી હતી. પીવાનું પાણી ફ્રીમાં મળી રહ્યું છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીરા માંઝીના ઘરે પહોંચ્યા ત્યારે પરિવાર ઘણો ખુશ હતો. પીએમ મોદીએ તેમને સરકારી યોજનાઓના ફાયદા વિશે પૂછ્યું. મીરાએ જણાવ્યું કે તેમને આ ઘર પીએમ આવાસ યોજના હેઠળ મળ્યું છે. એલપીજી સિલિન્ડર અને સ્ટવ મળ્યા છે, પહેલા તે ભઠ્ઠી પર જમવાનું બનાવતી હતી. પીવાનું પાણી ફ્રીમાં મળી રહ્યું છે.
5/7
ઉજ્જવલા યોજનાના લાભાર્થી મીરાએ કહ્યું કે તેના પતિ અને બે બાળકો સિવાય તેના પરિવારમાં તેના સાસુ અને સસરાનો સમાવેશ થાય છે. ગેસ સિલિન્ડર અને સ્ટવ મળ્યા બાદ મીરા માંઝી ખૂબ જ ખુશ દેખાઈ અને કહ્યું કે હવે તે બાળકોને જે પણ સમય બચશે તે આપી શકશે.
ઉજ્જવલા યોજનાના લાભાર્થી મીરાએ કહ્યું કે તેના પતિ અને બે બાળકો સિવાય તેના પરિવારમાં તેના સાસુ અને સસરાનો સમાવેશ થાય છે. ગેસ સિલિન્ડર અને સ્ટવ મળ્યા બાદ મીરા માંઝી ખૂબ જ ખુશ દેખાઈ અને કહ્યું કે હવે તે બાળકોને જે પણ સમય બચશે તે આપી શકશે.
6/7
મીરા માંઝીએ એમ પણ કહ્યું હતું કે, તેમને એ વાતની ખબર નહોતી કે પીએમ મોદી તેમના ઘરે આવી રહ્યા છે. માત્ર એક કલાક પહેલા જ તેમને કહેવામાં આવ્યું કે કોઈ રાજકીય નેતા આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મારા પરિવારના સભ્યો સાથે પણ વાત કરી હતી.
મીરા માંઝીએ એમ પણ કહ્યું હતું કે, તેમને એ વાતની ખબર નહોતી કે પીએમ મોદી તેમના ઘરે આવી રહ્યા છે. માત્ર એક કલાક પહેલા જ તેમને કહેવામાં આવ્યું કે કોઈ રાજકીય નેતા આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મારા પરિવારના સભ્યો સાથે પણ વાત કરી હતી.
7/7
PM મોદીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને પૂછ્યું, આજે તમે શું બનાવ્યું ? તો તેણે કહ્યું કે જમવામાં  દાળ, ભાત અને શાક બનાવ્યું છે. ચા પણ બનાવી છે. પીએમ મોદીએ ઠંડીમાં ચા પીવાનું કહ્યું. ચા પીધા પછી તેમણે કહ્યું કે ખૂબ જ મીઠી છે. મીરાએ કહ્યું કે તેના હાથ ચા મીઠી જ બને છે.
PM મોદીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને પૂછ્યું, આજે તમે શું બનાવ્યું ? તો તેણે કહ્યું કે જમવામાં દાળ, ભાત અને શાક બનાવ્યું છે. ચા પણ બનાવી છે. પીએમ મોદીએ ઠંડીમાં ચા પીવાનું કહ્યું. ચા પીધા પછી તેમણે કહ્યું કે ખૂબ જ મીઠી છે. મીરાએ કહ્યું કે તેના હાથ ચા મીઠી જ બને છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget