શોધખોળ કરો

IN PICS: આસામના મુખ્યમંત્રીની અનોખી પહેલ, ગેંડાના 2479 શીંગડાઓને સળગાવાયા, જાણ શું છે કારણ

Rhino_01

1/6
નવી દિલ્હીઃ આસામમાં બુધવારે ગેંડાના 2479 શીંગડાને સળગાવી દેવામાં આવ્યા, જેથી આ મિથકને દુર કરી શકાય કે આ શીંગડાઓમાં ચમત્કારી ઔષધીય ગુણ હોય છે. દુનિયામાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં ક્યારેય શીંગડાઓને સળગાવવામાં નથી આવ્યા.
નવી દિલ્હીઃ આસામમાં બુધવારે ગેંડાના 2479 શીંગડાને સળગાવી દેવામાં આવ્યા, જેથી આ મિથકને દુર કરી શકાય કે આ શીંગડાઓમાં ચમત્કારી ઔષધીય ગુણ હોય છે. દુનિયામાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં ક્યારેય શીંગડાઓને સળગાવવામાં નથી આવ્યા.
2/6
આ પગળુ લુપ્તપાય એક શીંગડા વાળા ભારતીય ગેંડાના ગેરકાયદે શિકારને રોકવા માટે મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાના પ્રયાસોનો ભાગ છે.
આ પગળુ લુપ્તપાય એક શીંગડા વાળા ભારતીય ગેંડાના ગેરકાયદે શિકારને રોકવા માટે મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાના પ્રયાસોનો ભાગ છે.
3/6
સીએમે કહ્યું કે, ભારતીય કાનૂનોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં લોકો અને સરકારો બન્ને દ્વારા શરીરના અંગોનુ વેચામ પર રોક છે, ભલે તે મનુષ્યના હોય કે પશુઓના.... આસામ આનુ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
સીએમે કહ્યું કે, ભારતીય કાનૂનોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં લોકો અને સરકારો બન્ને દ્વારા શરીરના અંગોનુ વેચામ પર રોક છે, ભલે તે મનુષ્યના હોય કે પશુઓના.... આસામ આનુ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
4/6
મુખ્યમંત્રીએ કહ્યું- અમે દુનિયાને એક મોટો સંદેશ આપવા માંગીએ છીએ કે માથા પર શીંગડાની સાથે જીવતો ગેંડો અમારી માટે અનમોલ છે, ના કે મૃત જાનવર, જેના શીંગડા યા તો શિકારીઓ દ્વારા કાઢી લેવામાં આવે છે યા તો સરકારી ખજાનામાં રાખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું- અમે દુનિયાને એક મોટો સંદેશ આપવા માંગીએ છીએ કે માથા પર શીંગડાની સાથે જીવતો ગેંડો અમારી માટે અનમોલ છે, ના કે મૃત જાનવર, જેના શીંગડા યા તો શિકારીઓ દ્વારા કાઢી લેવામાં આવે છે યા તો સરકારી ખજાનામાં રાખવામાં આવ્યા છે.
5/6
‘વિશ્વ ગેંડા દિવસ’ના અવસર પર ગેંડાના 2479 શીંગડાને સળગાવી દેવામાં આવ્યા.
‘વિશ્વ ગેંડા દિવસ’ના અવસર પર ગેંડાના 2479 શીંગડાને સળગાવી દેવામાં આવ્યા.
6/6
બોકાખાટમાં મુખ્યમંત્રી, વન તથા પર્યાવરણ મંત્રી પરિમલ શુક્લવૈદ્ય અને સ્થાનીક આસામ ગણ પરિષદ ધારાસભ્ય તથા કૃષિ મંત્રી અતુલ બોરા સહિત કેટલાક મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગેંડાના શીંગડાને સાર્વજનિક રીતે સળગાવવામા આવ્યા. દેશમાં આ રીતનુ આ પહેલુ પગલુ છે.
બોકાખાટમાં મુખ્યમંત્રી, વન તથા પર્યાવરણ મંત્રી પરિમલ શુક્લવૈદ્ય અને સ્થાનીક આસામ ગણ પરિષદ ધારાસભ્ય તથા કૃષિ મંત્રી અતુલ બોરા સહિત કેટલાક મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગેંડાના શીંગડાને સાર્વજનિક રીતે સળગાવવામા આવ્યા. દેશમાં આ રીતનુ આ પહેલુ પગલુ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget