શોધખોળ કરો

રસોડામાં ઉપલબ્ધ આ 6 વસ્તુઓ છે ઇમ્યુનિટી બૂસ્ટર, આ રીતે કરો સેવન અને મહામારીમાં વધારો ઇમ્યુનિટી, કોરોના વાયરસથી મળશે રક્ષણ

પ્રતીકાત્મક તસવીર

1/7
કોરોનાની મહામારી આવતા છેલ્લા એક વર્ષથી આપણે સૌ રોગપ્રતિકારક શક્તિ મુદ્દે સજાગ થઇ ગયા છે. આપણા રસોડામાં જ એવા અનેક ફૂડ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો જાણીએ ક્યાં ફૂડ વધારશે ઇમ્યુનિટી
કોરોનાની મહામારી આવતા છેલ્લા એક વર્ષથી આપણે સૌ રોગપ્રતિકારક શક્તિ મુદ્દે સજાગ થઇ ગયા છે. આપણા રસોડામાં જ એવા અનેક ફૂડ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો જાણીએ ક્યાં ફૂડ વધારશે ઇમ્યુનિટી
2/7
લસણ લગભગ દરકે રસોડામાં મળે છે. લસણ કફનો નાશ કરે છે અને કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. કોરોના પણ એક કફજન્ય રોગ જ છે. જો નિયમિત લસણની 2 કાચી કળી ફોલીને ખાવામાં આવે તો કફની સમસ્યા દૂર થાય છે.
લસણ લગભગ દરકે રસોડામાં મળે છે. લસણ કફનો નાશ કરે છે અને કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. કોરોના પણ એક કફજન્ય રોગ જ છે. જો નિયમિત લસણની 2 કાચી કળી ફોલીને ખાવામાં આવે તો કફની સમસ્યા દૂર થાય છે.
3/7
આદુ પણ એન્ટી વાયરલ છે. આદુ અનેક ગુણોથી સભર છે. ઇમ્યુનિટીને વધારવા માટે કાચા આદુને ડાયટમાં સામેલ કરો. જમ્યા પહેલા એક ટીસ્પૂન આદુ ચાવી જવાથી તે ભૂખ લગાડવાની સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે છે.
આદુ પણ એન્ટી વાયરલ છે. આદુ અનેક ગુણોથી સભર છે. ઇમ્યુનિટીને વધારવા માટે કાચા આદુને ડાયટમાં સામેલ કરો. જમ્યા પહેલા એક ટીસ્પૂન આદુ ચાવી જવાથી તે ભૂખ લગાડવાની સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે છે.
4/7
હળદર એન્ટીવાયરલ છે. હળદર શરીરને ઇન્ફેકશનથી દૂર રાખે છે. કફજન્ય રોગોમાં હળદર દવાનું કામ કરે છે આ સ્થિતિમાં ગરમ દૂધમાં હળદર નાખીને નિયમિત સવારે એક ગ્લાસ લેવાથી રોગપ્રતિકારશક્તિમાં વધારો થાય છે અને તે સંક્રમણથી દૂર રાખે છે.
હળદર એન્ટીવાયરલ છે. હળદર શરીરને ઇન્ફેકશનથી દૂર રાખે છે. કફજન્ય રોગોમાં હળદર દવાનું કામ કરે છે આ સ્થિતિમાં ગરમ દૂધમાં હળદર નાખીને નિયમિત સવારે એક ગ્લાસ લેવાથી રોગપ્રતિકારશક્તિમાં વધારો થાય છે અને તે સંક્રમણથી દૂર રાખે છે.
5/7
સૂઠમાં મોજૂદ કર્ક્યુમિન અને કેપ્સાઇસીન રોગપ્રતિકારકશક્તિ વધારે છે. . એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલ્સને શરીરમાં પ્રવેશવાની મંજૂરી આપતા નથી. ફ્રી રેડિકલ એ રોગકારક તત્વો છે જે રોગ પેદા કરવાનું મુખ્ય કારણ છે. એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને રોગોથી રક્ષણ આપે છે. સૂઠવાળું દૂધ કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. તેને ગરમ દૂધ સાથે નિયમિત લઇ શકાય.
સૂઠમાં મોજૂદ કર્ક્યુમિન અને કેપ્સાઇસીન રોગપ્રતિકારકશક્તિ વધારે છે. . એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલ્સને શરીરમાં પ્રવેશવાની મંજૂરી આપતા નથી. ફ્રી રેડિકલ એ રોગકારક તત્વો છે જે રોગ પેદા કરવાનું મુખ્ય કારણ છે. એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને રોગોથી રક્ષણ આપે છે. સૂઠવાળું દૂધ કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. તેને ગરમ દૂધ સાથે નિયમિત લઇ શકાય.
6/7
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીબુનો રસ નિચોવી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે. તેમજ વજન ઉતારવામાં પણ આ પ્રયોગ ઉપકારક છે. સંબંધિત સમસ્યાને પણ દૂર કરે છે.
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીબુનો રસ નિચોવી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે. તેમજ વજન ઉતારવામાં પણ આ પ્રયોગ ઉપકારક છે. સંબંધિત સમસ્યાને પણ દૂર કરે છે.
7/7
મરી એન્ટીબોયટીક છે. તે ઉધરસની સમસ્યામાં અસરકારક છે. શરદી, ઉધરસ ઉપરાંત અન્ય કફજન્ય બીમારીમાં મરી રામબાણ ઇલાજ છે. મરી  ગળામાં હાનિકારક સુક્ષ્મસજીવોના પ્રસારતા અટકાવે છે.
મરી એન્ટીબોયટીક છે. તે ઉધરસની સમસ્યામાં અસરકારક છે. શરદી, ઉધરસ ઉપરાંત અન્ય કફજન્ય બીમારીમાં મરી રામબાણ ઇલાજ છે. મરી ગળામાં હાનિકારક સુક્ષ્મસજીવોના પ્રસારતા અટકાવે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget