શોધખોળ કરો

રસોડામાં ઉપલબ્ધ આ 6 વસ્તુઓ છે ઇમ્યુનિટી બૂસ્ટર, આ રીતે કરો સેવન અને મહામારીમાં વધારો ઇમ્યુનિટી, કોરોના વાયરસથી મળશે રક્ષણ

પ્રતીકાત્મક તસવીર

1/7
કોરોનાની મહામારી આવતા છેલ્લા એક વર્ષથી આપણે સૌ રોગપ્રતિકારક શક્તિ મુદ્દે સજાગ થઇ ગયા છે. આપણા રસોડામાં જ એવા અનેક ફૂડ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો જાણીએ ક્યાં ફૂડ વધારશે ઇમ્યુનિટી
કોરોનાની મહામારી આવતા છેલ્લા એક વર્ષથી આપણે સૌ રોગપ્રતિકારક શક્તિ મુદ્દે સજાગ થઇ ગયા છે. આપણા રસોડામાં જ એવા અનેક ફૂડ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો જાણીએ ક્યાં ફૂડ વધારશે ઇમ્યુનિટી
2/7
લસણ લગભગ દરકે રસોડામાં મળે છે. લસણ કફનો નાશ કરે છે અને કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. કોરોના પણ એક કફજન્ય રોગ જ છે. જો નિયમિત લસણની 2 કાચી કળી ફોલીને ખાવામાં આવે તો કફની સમસ્યા દૂર થાય છે.
લસણ લગભગ દરકે રસોડામાં મળે છે. લસણ કફનો નાશ કરે છે અને કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. કોરોના પણ એક કફજન્ય રોગ જ છે. જો નિયમિત લસણની 2 કાચી કળી ફોલીને ખાવામાં આવે તો કફની સમસ્યા દૂર થાય છે.
3/7
આદુ પણ એન્ટી વાયરલ છે. આદુ અનેક ગુણોથી સભર છે. ઇમ્યુનિટીને વધારવા માટે કાચા આદુને ડાયટમાં સામેલ કરો. જમ્યા પહેલા એક ટીસ્પૂન આદુ ચાવી જવાથી તે ભૂખ લગાડવાની સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે છે.
આદુ પણ એન્ટી વાયરલ છે. આદુ અનેક ગુણોથી સભર છે. ઇમ્યુનિટીને વધારવા માટે કાચા આદુને ડાયટમાં સામેલ કરો. જમ્યા પહેલા એક ટીસ્પૂન આદુ ચાવી જવાથી તે ભૂખ લગાડવાની સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે છે.
4/7
હળદર એન્ટીવાયરલ છે. હળદર શરીરને ઇન્ફેકશનથી દૂર રાખે છે. કફજન્ય રોગોમાં હળદર દવાનું કામ કરે છે આ સ્થિતિમાં ગરમ દૂધમાં હળદર નાખીને નિયમિત સવારે એક ગ્લાસ લેવાથી રોગપ્રતિકારશક્તિમાં વધારો થાય છે અને તે સંક્રમણથી દૂર રાખે છે.
હળદર એન્ટીવાયરલ છે. હળદર શરીરને ઇન્ફેકશનથી દૂર રાખે છે. કફજન્ય રોગોમાં હળદર દવાનું કામ કરે છે આ સ્થિતિમાં ગરમ દૂધમાં હળદર નાખીને નિયમિત સવારે એક ગ્લાસ લેવાથી રોગપ્રતિકારશક્તિમાં વધારો થાય છે અને તે સંક્રમણથી દૂર રાખે છે.
5/7
સૂઠમાં મોજૂદ કર્ક્યુમિન અને કેપ્સાઇસીન રોગપ્રતિકારકશક્તિ વધારે છે. . એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલ્સને શરીરમાં પ્રવેશવાની મંજૂરી આપતા નથી. ફ્રી રેડિકલ એ રોગકારક તત્વો છે જે રોગ પેદા કરવાનું મુખ્ય કારણ છે. એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને રોગોથી રક્ષણ આપે છે. સૂઠવાળું દૂધ કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. તેને ગરમ દૂધ સાથે નિયમિત લઇ શકાય.
સૂઠમાં મોજૂદ કર્ક્યુમિન અને કેપ્સાઇસીન રોગપ્રતિકારકશક્તિ વધારે છે. . એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલ્સને શરીરમાં પ્રવેશવાની મંજૂરી આપતા નથી. ફ્રી રેડિકલ એ રોગકારક તત્વો છે જે રોગ પેદા કરવાનું મુખ્ય કારણ છે. એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને રોગોથી રક્ષણ આપે છે. સૂઠવાળું દૂધ કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. તેને ગરમ દૂધ સાથે નિયમિત લઇ શકાય.
6/7
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીબુનો રસ નિચોવી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે. તેમજ વજન ઉતારવામાં પણ આ પ્રયોગ ઉપકારક છે. સંબંધિત સમસ્યાને પણ દૂર કરે છે.
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીબુનો રસ નિચોવી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે. તેમજ વજન ઉતારવામાં પણ આ પ્રયોગ ઉપકારક છે. સંબંધિત સમસ્યાને પણ દૂર કરે છે.
7/7
મરી એન્ટીબોયટીક છે. તે ઉધરસની સમસ્યામાં અસરકારક છે. શરદી, ઉધરસ ઉપરાંત અન્ય કફજન્ય બીમારીમાં મરી રામબાણ ઇલાજ છે. મરી  ગળામાં હાનિકારક સુક્ષ્મસજીવોના પ્રસારતા અટકાવે છે.
મરી એન્ટીબોયટીક છે. તે ઉધરસની સમસ્યામાં અસરકારક છે. શરદી, ઉધરસ ઉપરાંત અન્ય કફજન્ય બીમારીમાં મરી રામબાણ ઇલાજ છે. મરી ગળામાં હાનિકારક સુક્ષ્મસજીવોના પ્રસારતા અટકાવે છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
Putin India Visit: ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે? જાણો મેડિકલ સાયન્સમાં આવેલી આ ક્રાંતિ વિશે
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
Putin India Visit: ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે? જાણો મેડિકલ સાયન્સમાં આવેલી આ ક્રાંતિ વિશે
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે?
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Embed widget