શોધખોળ કરો

ખેડૂત આંદોલનને પગલે વૈષ્ણવ દેવી ખાતે ફસાયેલા સુરતના 1700 પ્રવાસીઓ ફરી રહ્યા છે પરત, લોકોમાં ખુશીનો માહોલ

vlcsnap-error138

1/8
સૂરત: વૈષ્ણવ દેવી કટરા પાસે સુરતના લોકો ફસાવવા મામલે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરનતા 1700 જેટલા લોકો ખેડૂત આંદોલનને કારણે ફસાયા હતા. હવે સુરતના સાંસદ દર્શનાબેન જર્દોષ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. સ્પેશિયલ ટ્રેન મારફતે સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું.
સૂરત: વૈષ્ણવ દેવી કટરા પાસે સુરતના લોકો ફસાવવા મામલે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરનતા 1700 જેટલા લોકો ખેડૂત આંદોલનને કારણે ફસાયા હતા. હવે સુરતના સાંસદ દર્શનાબેન જર્દોષ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. સ્પેશિયલ ટ્રેન મારફતે સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું.
2/8
વૈષ્ણવદેવીની યાત્રાએ ગયેલા 1700 લોકો કટરામાં ફસાય જતા સરકાર પાસે મદદની પુકાર લગાવી હતી. બે દિવસથી માઁ વૈષ્ણવદેવી સમિતિ દ્વારા પણ તમામ યાત્રી માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી તમામ પ્રવાસીઓને પરત સુરત ઘર વાપસી થાય એ માટે સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. ખેડૂત આંદોલન ને લઈ ટ્રેન રદ્દ કરાતા તમામ પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતી પ્રવાસીઓની હાલત કફોડી બની હતી.
વૈષ્ણવદેવીની યાત્રાએ ગયેલા 1700 લોકો કટરામાં ફસાય જતા સરકાર પાસે મદદની પુકાર લગાવી હતી. બે દિવસથી માઁ વૈષ્ણવદેવી સમિતિ દ્વારા પણ તમામ યાત્રી માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી તમામ પ્રવાસીઓને પરત સુરત ઘર વાપસી થાય એ માટે સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. ખેડૂત આંદોલન ને લઈ ટ્રેન રદ્દ કરાતા તમામ પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતી પ્રવાસીઓની હાલત કફોડી બની હતી.
3/8
રાકેશ પાઠકે જણાવ્યું હતું કે 17 મી ના રોજ તેઓ 1700 જેટલા વડીલો સહિતના લોકોને મા વૈષ્ણવદેવીની યાત્રા સાથે નીકળ્યા હતા.
રાકેશ પાઠકે જણાવ્યું હતું કે 17 મી ના રોજ તેઓ 1700 જેટલા વડીલો સહિતના લોકોને મા વૈષ્ણવદેવીની યાત્રા સાથે નીકળ્યા હતા.
4/8
કટરા પહોંચ્યા બાદ અચાનક ટ્રેન રદ કરી દેવાતા તમામ પ્રવાસીઓ કટરામાં ફસાઈ ગયા હતા. બે દિવસથી હોટેલમાં રહેતા વડીલો ડરી ગયા છે.
કટરા પહોંચ્યા બાદ અચાનક ટ્રેન રદ કરી દેવાતા તમામ પ્રવાસીઓ કટરામાં ફસાઈ ગયા હતા. બે દિવસથી હોટેલમાં રહેતા વડીલો ડરી ગયા છે.
5/8
હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ મારી ગુજરાત સરકાર અને સુરતના સાંસદો ને એટલી જ વિનંતી છે કે અમારી મદદ કરે અને અમને બધા ને સુરત લાવવા ની વ્યવસ્થા કરે.
હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ મારી ગુજરાત સરકાર અને સુરતના સાંસદો ને એટલી જ વિનંતી છે કે અમારી મદદ કરે અને અમને બધા ને સુરત લાવવા ની વ્યવસ્થા કરે.
6/8
હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ મારી ગુજરાત સરકાર અને સુરતના સાંસદો ને એટલી જ વિનંતી છે કે અમારી મદદ કરે અને અમને બધા ને સુરત લાવવા ની વ્યવસ્થા કરે.
હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ મારી ગુજરાત સરકાર અને સુરતના સાંસદો ને એટલી જ વિનંતી છે કે અમારી મદદ કરે અને અમને બધા ને સુરત લાવવા ની વ્યવસ્થા કરે.
7/8
હોટેલમાં રહેવું અને ત્યાનું ભોજન ખાવા મજબુર બન્યા છે. કેટલાક પાસે હવે ખર્ચ કરવા માટેના પૈસા પણ નથી.
હોટેલમાં રહેવું અને ત્યાનું ભોજન ખાવા મજબુર બન્યા છે. કેટલાક પાસે હવે ખર્ચ કરવા માટેના પૈસા પણ નથી.
8/8
ટ્રસ્ટ સંચાલક પણ અમારી સાથે જ છે. બસ સર્ક્સર મધ્યસ્થી કરે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
ટ્રસ્ટ સંચાલક પણ અમારી સાથે જ છે. બસ સર્ક્સર મધ્યસ્થી કરે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

સુરત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget