શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ખેડૂત આંદોલનને પગલે વૈષ્ણવ દેવી ખાતે ફસાયેલા સુરતના 1700 પ્રવાસીઓ ફરી રહ્યા છે પરત, લોકોમાં ખુશીનો માહોલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/24/616354b7173bc2e6f4c7a2288853ab57_original.png?impolicy=abp_cdn&imwidth=720)
vlcsnap-error138
1/8
![સૂરત: વૈષ્ણવ દેવી કટરા પાસે સુરતના લોકો ફસાવવા મામલે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરનતા 1700 જેટલા લોકો ખેડૂત આંદોલનને કારણે ફસાયા હતા. હવે સુરતના સાંસદ દર્શનાબેન જર્દોષ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. સ્પેશિયલ ટ્રેન મારફતે સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/24/1b669562c7ff46ba209a0b970633f3c2f8902.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂરત: વૈષ્ણવ દેવી કટરા પાસે સુરતના લોકો ફસાવવા મામલે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરનતા 1700 જેટલા લોકો ખેડૂત આંદોલનને કારણે ફસાયા હતા. હવે સુરતના સાંસદ દર્શનાબેન જર્દોષ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. સ્પેશિયલ ટ્રેન મારફતે સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું.
2/8
![વૈષ્ણવદેવીની યાત્રાએ ગયેલા 1700 લોકો કટરામાં ફસાય જતા સરકાર પાસે મદદની પુકાર લગાવી હતી. બે દિવસથી માઁ વૈષ્ણવદેવી સમિતિ દ્વારા પણ તમામ યાત્રી માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી તમામ પ્રવાસીઓને પરત સુરત ઘર વાપસી થાય એ માટે સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. ખેડૂત આંદોલન ને લઈ ટ્રેન રદ્દ કરાતા તમામ પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતી પ્રવાસીઓની હાલત કફોડી બની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/24/fa4b8e80c9c8a64de1c74c188599090a8abc2.png?impolicy=abp_cdn&imwidth=720)
વૈષ્ણવદેવીની યાત્રાએ ગયેલા 1700 લોકો કટરામાં ફસાય જતા સરકાર પાસે મદદની પુકાર લગાવી હતી. બે દિવસથી માઁ વૈષ્ણવદેવી સમિતિ દ્વારા પણ તમામ યાત્રી માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી તમામ પ્રવાસીઓને પરત સુરત ઘર વાપસી થાય એ માટે સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. ખેડૂત આંદોલન ને લઈ ટ્રેન રદ્દ કરાતા તમામ પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતી પ્રવાસીઓની હાલત કફોડી બની હતી.
3/8
![રાકેશ પાઠકે જણાવ્યું હતું કે 17 મી ના રોજ તેઓ 1700 જેટલા વડીલો સહિતના લોકોને મા વૈષ્ણવદેવીની યાત્રા સાથે નીકળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/24/650565186c7d62ae8cdbb3b85516d75bd5210.png?impolicy=abp_cdn&imwidth=720)
રાકેશ પાઠકે જણાવ્યું હતું કે 17 મી ના રોજ તેઓ 1700 જેટલા વડીલો સહિતના લોકોને મા વૈષ્ણવદેવીની યાત્રા સાથે નીકળ્યા હતા.
4/8
![કટરા પહોંચ્યા બાદ અચાનક ટ્રેન રદ કરી દેવાતા તમામ પ્રવાસીઓ કટરામાં ફસાઈ ગયા હતા. બે દિવસથી હોટેલમાં રહેતા વડીલો ડરી ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/24/2fd220e6dff92c9b17413a1c4f1e1e96798d2.png?impolicy=abp_cdn&imwidth=720)
કટરા પહોંચ્યા બાદ અચાનક ટ્રેન રદ કરી દેવાતા તમામ પ્રવાસીઓ કટરામાં ફસાઈ ગયા હતા. બે દિવસથી હોટેલમાં રહેતા વડીલો ડરી ગયા છે.
5/8
![હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ મારી ગુજરાત સરકાર અને સુરતના સાંસદો ને એટલી જ વિનંતી છે કે અમારી મદદ કરે અને અમને બધા ને સુરત લાવવા ની વ્યવસ્થા કરે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/24/0c9b27895c3adcfab63784190deded83e1cb0.png?impolicy=abp_cdn&imwidth=720)
હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ મારી ગુજરાત સરકાર અને સુરતના સાંસદો ને એટલી જ વિનંતી છે કે અમારી મદદ કરે અને અમને બધા ને સુરત લાવવા ની વ્યવસ્થા કરે.
6/8
![હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ મારી ગુજરાત સરકાર અને સુરતના સાંસદો ને એટલી જ વિનંતી છે કે અમારી મદદ કરે અને અમને બધા ને સુરત લાવવા ની વ્યવસ્થા કરે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/24/e671ccebaab495549f9233cc2b5d783731f21.png?impolicy=abp_cdn&imwidth=720)
હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ મારી ગુજરાત સરકાર અને સુરતના સાંસદો ને એટલી જ વિનંતી છે કે અમારી મદદ કરે અને અમને બધા ને સુરત લાવવા ની વ્યવસ્થા કરે.
7/8
![હોટેલમાં રહેવું અને ત્યાનું ભોજન ખાવા મજબુર બન્યા છે. કેટલાક પાસે હવે ખર્ચ કરવા માટેના પૈસા પણ નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/24/55f2619ca59c6d02cfa6312996ef0722d71aa.png?impolicy=abp_cdn&imwidth=720)
હોટેલમાં રહેવું અને ત્યાનું ભોજન ખાવા મજબુર બન્યા છે. કેટલાક પાસે હવે ખર્ચ કરવા માટેના પૈસા પણ નથી.
8/8
![ટ્રસ્ટ સંચાલક પણ અમારી સાથે જ છે. બસ સર્ક્સર મધ્યસ્થી કરે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/24/f1a9301b1ee72093e0af3355c8ca96f6937f9.png?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રસ્ટ સંચાલક પણ અમારી સાથે જ છે. બસ સર્ક્સર મધ્યસ્થી કરે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
Published at : 24 Dec 2021 02:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)