શોધખોળ કરો
70 વર્ષ બાદ ભારતમાં સભાળાશે હવે ચિત્તાની દહાડ, જાણો આ પ્રાણી વિશેના આ રોચક તથ્યો
70 વર્ષ બાદ ભારતની ભૂમિ પર ચિત્તાનું આગમન થઇ રહ્યું છે. 8 ચિતાને આજે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. ચિતા વિશેની કેટલાક રોચક તથ્યો જાણીએ
8 ચિત્તાનું ભારતમાં આગમન
1/7

આ પ્રાણીનું નામ સંસ્કૃત શબ્દ પરથી પડ્યું છે. અકબરે 1000 ચિત્તા પાળ્યા છે. તેનું શરીર લગભગ 3-6 ફૂટનું હોય છે, અને તેનું વજન લગભગ 63 કિલો છે.
2/7

ચિત્તાની દષ્ટી ક્ષમતા મનુષ્ટથી 50 ટકા વધુ હોય છે. જેથી તે ત્રણ મીલના અંતરે પણ તે ઝીણવટપૂર્વક જોઇ શકે છે.
Published at : 17 Sep 2022 11:20 AM (IST)
આગળ જુઓ























