શોધખોળ કરો

Vadodara: પૂરગ્રસ્ત લોકોની મદદે આવ્યું BAPS, સ્વયંસેવકોએ અસરગ્રસ્ત પરિવારો માટે કરી ભોજનની વ્યવસ્થા

Vadodara: ભારે વરસાદના કારણે વડોદરામાં સ્થિતિ વિકટ બની રહી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ છે.

Vadodara: ભારે વરસાદના કારણે વડોદરામાં સ્થિતિ વિકટ બની રહી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ છે.

બીએપીએસ

1/7
Vadodara: ભારે વરસાદના કારણે વડોદરામાં સ્થિતિ વિકટ બની રહી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ છે.
Vadodara: ભારે વરસાદના કારણે વડોદરામાં સ્થિતિ વિકટ બની રહી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ છે.
2/7
લોકોને ભોજન માટે પણ તકલીફ પડી રહી છે. આવી ઘડીએ બીએપીએસ સ્વામિનારાય સંસ્થા લોકોની મદદે આવી છે.
લોકોને ભોજન માટે પણ તકલીફ પડી રહી છે. આવી ઘડીએ બીએપીએસ સ્વામિનારાય સંસ્થા લોકોની મદદે આવી છે.
3/7
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા  દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી છેલ્લા ત્રણ દિવસથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આશરે ૪૦ જેટલા સ્વયંસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદો ને ફૂડપેકેટસ વિતરણ કરયા હતા.
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી છેલ્લા ત્રણ દિવસથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આશરે ૪૦ જેટલા સ્વયંસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદો ને ફૂડપેકેટસ વિતરણ કરયા હતા.
4/7
આજરોજ પણ વડોદરાના વિવિધ વિસ્તારો કે જે તંત્ર દ્વારા સૂચવવામાં આવ્યા હતા જેવા કે, સમા, કલાલી, વડસર, સીટી વિસ્તાર, ચાપળ, ચાણસદ, વાઘોડિયા જેવા અનેક વિસ્તારો કે જયા ભોજન અને ફુડ પેકેટસની જરૂરિયાત હતી.
આજરોજ પણ વડોદરાના વિવિધ વિસ્તારો કે જે તંત્ર દ્વારા સૂચવવામાં આવ્યા હતા જેવા કે, સમા, કલાલી, વડસર, સીટી વિસ્તાર, ચાપળ, ચાણસદ, વાઘોડિયા જેવા અનેક વિસ્તારો કે જયા ભોજન અને ફુડ પેકેટસની જરૂરિયાત હતી.
5/7
તેમની માટે અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આશરે 25,000 વ્યક્તિઓ માટે શીરાનો પ્રસાદ ફુડપેકેટસ રૂપે આપવામાં આવ્યો હતો.
તેમની માટે અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આશરે 25,000 વ્યક્તિઓ માટે શીરાનો પ્રસાદ ફુડપેકેટસ રૂપે આપવામાં આવ્યો હતો.
6/7
આ ઉપરાંત આશરે 10,000 થી વધારે પૂર અસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ છે.
આ ઉપરાંત આશરે 10,000 થી વધારે પૂર અસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ છે.
7/7
એટલું જ નહીં સેવ અને બુંદીના પેકેટસ પણ સમગ્ર વડોદરામાં જ્યાં જ્યાં તંત્રને જરૂર પડી ત્યાં પૂરા પાડવામાં આવ્યા છૅ.
એટલું જ નહીં સેવ અને બુંદીના પેકેટસ પણ સમગ્ર વડોદરામાં જ્યાં જ્યાં તંત્રને જરૂર પડી ત્યાં પૂરા પાડવામાં આવ્યા છૅ.

વડોદરા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Embed widget