શોધખોળ કરો

IND vs PAK: શું ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે? ખોટા દાવાનો થયો પર્દાફાશ

Champions Trophy 2025: હજુ એ સ્પષ્ટ નથી થયું કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જશે કે નહીં. પરંતુ પાકિસ્તાની મીડિયાએ આ અંગે ખોટા સમાચાર ફેલાવ્યા છે.

Champions Trophy 2025: હજુ એ સ્પષ્ટ નથી થયું કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જશે કે નહીં. પરંતુ પાકિસ્તાની મીડિયાએ આ અંગે ખોટા સમાચાર ફેલાવ્યા છે.

ભારત vs પાકિસ્તાન

1/6
ઈસ્લામાબાદમાં બે દિવસીય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકને લઈને ઘણી ચર્ચા થઈ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર આ બેઠક માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. આ બેઠકમાં તેમણે પાકિસ્તાની સમકક્ષ ઈશાક ડાર સાથે વાત કરી હતી. બંને દેશો વચ્ચે ક્રિકેટ અંગે પણ ચર્ચા થઈ હોવાની ચર્ચા હતી.
ઈસ્લામાબાદમાં બે દિવસીય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકને લઈને ઘણી ચર્ચા થઈ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર આ બેઠક માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. આ બેઠકમાં તેમણે પાકિસ્તાની સમકક્ષ ઈશાક ડાર સાથે વાત કરી હતી. બંને દેશો વચ્ચે ક્રિકેટ અંગે પણ ચર્ચા થઈ હોવાની ચર્ચા હતી.
2/6
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પરંતુ ભારતીય ટીમ આ માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પરંતુ ભારતીય ટીમ આ માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
3/6
આ અંગે પાકિસ્તાની મીડિયામાં સમાચાર પ્રકાશિત થયા હતા કે બંને દેશો વચ્ચે ક્રિકેટને લઈને ચર્ચા થઈ રહી છે. પરંતુ સમાચાર એજન્સી ANIએ આ વાતને નકારી કાઢી છે.
આ અંગે પાકિસ્તાની મીડિયામાં સમાચાર પ્રકાશિત થયા હતા કે બંને દેશો વચ્ચે ક્રિકેટને લઈને ચર્ચા થઈ રહી છે. પરંતુ સમાચાર એજન્સી ANIએ આ વાતને નકારી કાઢી છે.
4/6
ANI સમાચાર અનુસાર, ઈસ્લામાબાદમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને કોઈ ચર્ચા થઈ નથી. પાકિસ્તાની મીડિયામાં આ અંગેનો ખોટો અહેવાલ પ્રકાશિત થયો છે.
ANI સમાચાર અનુસાર, ઈસ્લામાબાદમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને કોઈ ચર્ચા થઈ નથી. પાકિસ્તાની મીડિયામાં આ અંગેનો ખોટો અહેવાલ પ્રકાશિત થયો છે.
5/6
પાકિસ્તાનની જીઓ ન્યૂઝ ચેનલના પત્રકાર ફૈઝાન લાખાનીએ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે દાવો કર્યો હતો કે બંને દેશોના વિદેશ મંત્રીઓએ ક્રિકેટ વિશે પણ વાત કરી હતી.
પાકિસ્તાનની જીઓ ન્યૂઝ ચેનલના પત્રકાર ફૈઝાન લાખાનીએ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે દાવો કર્યો હતો કે બંને દેશોના વિદેશ મંત્રીઓએ ક્રિકેટ વિશે પણ વાત કરી હતી.
6/6
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ઘણા સમયથી પાકિસ્તાન ગઈ નથી. ભારતે છેલ્લે 2008માં પાકિસ્તાનમાં મેચ રમી હતી.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ઘણા સમયથી પાકિસ્તાન ગઈ નથી. ભારતે છેલ્લે 2008માં પાકિસ્તાનમાં મેચ રમી હતી.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
Maharashtra Jharkhand Poll: કોંગ્રેસ બાજી પલટવા માટે તૈયાર, 14 નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી
Maharashtra Jharkhand Poll: કોંગ્રેસ બાજી પલટવા માટે તૈયાર, 14 નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs NZ | બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 46 રનમાં ઓલઆઉટAmbalal Patel | બંગાળના ઉપસાગરમાંથી સિસ્ટમ આવી રહી છે...17થી 23 ઓક્ટોબરે..| મોટી આગાહીSurat | Narayan Sai | દુષ્કર્મી નારાયણ સાંઈને દાંતના દુખાવાને લઈને લવાયો સુરત સિવિલ હોસ્પિટલRajkot BJP Politics | રાજકોટ ભાજપમાં રાજીનામાનો સિલસિલો યથાવત | BJP Leader Resigne | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
Maharashtra Jharkhand Poll: કોંગ્રેસ બાજી પલટવા માટે તૈયાર, 14 નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી
Maharashtra Jharkhand Poll: કોંગ્રેસ બાજી પલટવા માટે તૈયાર, 14 નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી
એન્કાઉન્ટરને લઈને પોલીસ માટે શું છે પ્રોટોકોલ? જાણો પહેલી ગોળી ક્યાં મારવી જોઈએ
એન્કાઉન્ટરને લઈને પોલીસ માટે શું છે પ્રોટોકોલ? જાણો પહેલી ગોળી ક્યાં મારવી જોઈએ
Haryana Election: શું હરિયાણાની 20 બેઠકો પર ફરી થશે ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી અંગે શું આપ્યો ચૂકાદો
Haryana Election: શું હરિયાણાની 20 બેઠકો પર ફરી થશે ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી અંગે શું આપ્યો ચૂકાદો
ગુજરાતમાં બે મહિના સુધી માવઠાની શક્યતા, વારાફરતી 3 વાવાઝોડા આવશેઃ અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં બે મહિના સુધી માવઠાની શક્યતા, વારાફરતી 3 વાવાઝોડા આવશેઃ અંબાલાલ પટેલની આગાહી
Bahraich Violence: બહરાઇચ હિંસા મામલે 5 આરોપીઓની ધરપકડ, નેપાળ ભાગે તે પહેલા જ એન્કાઉન્ટર
Bahraich Violence: બહરાઇચ હિંસા મામલે 5 આરોપીઓની ધરપકડ, નેપાળ ભાગે તે પહેલા જ એન્કાઉન્ટર
Embed widget