શોધખોળ કરો

IPL Auction: આ પાંચ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ ઓક્શનમાં બની શકે છે કરોડપતિ

26

1/6
બેંગલુરુઃ ઇન્ડિયન પ્રિમિયર લીગના મેગા ઓક્શનને હવે ગણતરીના દિવસો બાકી છે. 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં ખેલાડીઓની હરાજી કરાશે. આ મેગા ઓક્શનમાં 200થી વધુ ખેલાડીઓ ખરીદાય તેવી સંભાવના છે. હરાજીમા તમામ ટીમો ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખરીદવાનો પ્રયાસ કરશે. એવા અનેક ભારતીય ખેલાડીઓની હરાજી થશે જેમણે હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ મેચ રમી નથી. આવો જાણીએ એવા પાંચ અનકેપ્ડ ખેલાડીઓ જેમને મળી શકે છે મોટી રકમ.
બેંગલુરુઃ ઇન્ડિયન પ્રિમિયર લીગના મેગા ઓક્શનને હવે ગણતરીના દિવસો બાકી છે. 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં ખેલાડીઓની હરાજી કરાશે. આ મેગા ઓક્શનમાં 200થી વધુ ખેલાડીઓ ખરીદાય તેવી સંભાવના છે. હરાજીમા તમામ ટીમો ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખરીદવાનો પ્રયાસ કરશે. એવા અનેક ભારતીય ખેલાડીઓની હરાજી થશે જેમણે હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ મેચ રમી નથી. આવો જાણીએ એવા પાંચ અનકેપ્ડ ખેલાડીઓ જેમને મળી શકે છે મોટી રકમ.
2/6
વિદર્ભના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સનો હિસ્સો રહી ચૂક્યો છે પરંતુ હજુ સુધી તેને તક મળી નથી. તમામ ટીમો તેના પર નજર રાખશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી સીઝનમાં જીતેશે સાત ઇનિંગમાં 235ની સ્ટ્રાઇક રેટથી 214 રન બનાવ્યા હતા.
વિદર્ભના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સનો હિસ્સો રહી ચૂક્યો છે પરંતુ હજુ સુધી તેને તક મળી નથી. તમામ ટીમો તેના પર નજર રાખશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી સીઝનમાં જીતેશે સાત ઇનિંગમાં 235ની સ્ટ્રાઇક રેટથી 214 રન બનાવ્યા હતા.
3/6
શ્રીકર ભરતને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નથી. આઇપીએલની  છેલ્લી સીઝનમાં શ્રીકર ભરતે આરસીબી ટીમનો હિસ્સો હતો. દિલ્હી વિરુદ્ધ તેણે છેલ્લા બોલે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. 28 વર્ષના શ્રીકર ભરતનો ટી-20માં સ્ટ્રાઇક રેટ 109નો છે. તેણે વિજય હજારે ટ્રોફીમા સતત બે મેચમાં 156 અને અણનમ 161 રનની ઇનિંગ રમી હતી.
શ્રીકર ભરતને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નથી. આઇપીએલની છેલ્લી સીઝનમાં શ્રીકર ભરતે આરસીબી ટીમનો હિસ્સો હતો. દિલ્હી વિરુદ્ધ તેણે છેલ્લા બોલે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. 28 વર્ષના શ્રીકર ભરતનો ટી-20માં સ્ટ્રાઇક રેટ 109નો છે. તેણે વિજય હજારે ટ્રોફીમા સતત બે મેચમાં 156 અને અણનમ 161 રનની ઇનિંગ રમી હતી.
4/6
19 વર્ષના રાજ બાવા અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમની જીતનો હિરો હતો. તેણે યુગાન્ડા વિરુદ્ધ 162 રનની ઇનિંગ રમી હતી. ફ્રેન્ચાઇઝી તેને ખરીદવા માટે પોતાનો ખજાનો ખોલી શકે છે.
19 વર્ષના રાજ બાવા અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમની જીતનો હિરો હતો. તેણે યુગાન્ડા વિરુદ્ધ 162 રનની ઇનિંગ રમી હતી. ફ્રેન્ચાઇઝી તેને ખરીદવા માટે પોતાનો ખજાનો ખોલી શકે છે.
5/6
19 વર્ષના તિલક વર્મા 2020 અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. તેણે હૈદરાબાદ માટે 15 ટી-20 મેચમાં 143ની સ્ટ્રાઇક રેટથી 381 રન બનાવ્યા છે.
19 વર્ષના તિલક વર્મા 2020 અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. તેણે હૈદરાબાદ માટે 15 ટી-20 મેચમાં 143ની સ્ટ્રાઇક રેટથી 381 રન બનાવ્યા છે.
6/6
વિદર્ભના ઝડપી બોલર દર્શન નાલકંડેનો ટી-20માં શાનદાર રેકોર્ડ છે. ટુનામેન્ટમાં પંજાબ કિગ્સ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. પરંતુ તેને હજુ સુધી રમવાની તક મળી નથી.  23 વર્ષના દર્શનના નામે ફક્ત 22 ટી-20 મેચમાં 43 વિકેટ છે. તેણે બે વખત પાંચ વિકેટ અને ત્રણ વખત ચાર વિકેટ ઝડપી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી સીઝનમાં તેણે કર્ણાટક સામે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી.
વિદર્ભના ઝડપી બોલર દર્શન નાલકંડેનો ટી-20માં શાનદાર રેકોર્ડ છે. ટુનામેન્ટમાં પંજાબ કિગ્સ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. પરંતુ તેને હજુ સુધી રમવાની તક મળી નથી. 23 વર્ષના દર્શનના નામે ફક્ત 22 ટી-20 મેચમાં 43 વિકેટ છે. તેણે બે વખત પાંચ વિકેટ અને ત્રણ વખત ચાર વિકેટ ઝડપી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી સીઝનમાં તેણે કર્ણાટક સામે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
SSC Result: આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ,જાણો ક્યાં જોઈ શકાશે રિઝલ્ટ
SSC Result: આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ,જાણો ક્યાં જોઈ શકાશે રિઝલ્ટ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે Operation Sindoor પર સેનાને ગણાવી હનુમાન, 'અમે એ જ લોકોને માર્યા....'
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે Operation Sindoor પર સેનાને ગણાવી હનુમાન, 'અમે એ જ લોકોને માર્યા....'
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી પહેલી પ્રતિક્રિયા
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી પહેલી પ્રતિક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

RajnathSingh on Operation Sindoor : ભારતે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું: 'ઑપરેશન સિંદૂર' પર રાજનાથસિંહનું નિવેદનOperation Sindoor: સેનાએ પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો: 'ઓપરેશન સિંદૂર'નું કૉંગ્રેસે કર્યું સમર્થનMock Drill: રાજ્યના અલગ અલગ જિલ્લામાં ઓપરેશન અભ્યાસ હેઠળ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈOperation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને સેનાની પ્રેસ કોન્ફરન્સમાં શું થઈ ચર્ચા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
SSC Result: આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ,જાણો ક્યાં જોઈ શકાશે રિઝલ્ટ
SSC Result: આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ,જાણો ક્યાં જોઈ શકાશે રિઝલ્ટ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે Operation Sindoor પર સેનાને ગણાવી હનુમાન, 'અમે એ જ લોકોને માર્યા....'
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે Operation Sindoor પર સેનાને ગણાવી હનુમાન, 'અમે એ જ લોકોને માર્યા....'
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી પહેલી પ્રતિક્રિયા
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી પહેલી પ્રતિક્રિયા
Operation Sindoor: પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ ભારતે દંભી ચીનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- 'યોગ્ય ફેક્ટ ચેક કરો'
Operation Sindoor: પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ ભારતે દંભી ચીનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- 'યોગ્ય ફેક્ટ ચેક કરો'
ભારતનો મોટો પ્રહારઃ એક જ એરસ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ, 14 લોકોના મોત
ભારતનો મોટો પ્રહારઃ એક જ એરસ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ, 14 લોકોના મોત
ઓપરેશન સિંદૂર બાદ ભારતનો મોટો નિર્ણય, જમ્મુ-અમૃતસર સહિત નવ એરપોર્ટ આ તારીખ સુધી રહેશે બંધ
ઓપરેશન સિંદૂર બાદ ભારતનો મોટો નિર્ણય, જમ્મુ-અમૃતસર સહિત નવ એરપોર્ટ આ તારીખ સુધી રહેશે બંધ
Operation Sindoor: પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહે 9 રાજ્યોના CM સાથે બોલાવી બેઠક, જાણો શું છે પ્લાન?
Operation Sindoor: પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહે 9 રાજ્યોના CM સાથે બોલાવી બેઠક, જાણો શું છે પ્લાન?
Embed widget