શોધખોળ કરો

In Pics: આવતા વર્ષે ધોની સહિતના આ પાંચ સ્ટાર ક્રિકેટર નહીં દેખાય IPLમાં, રમી રહ્યાં છે છેલ્લી IPL સિઝન

ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની લગભગ 43 વર્ષનો થઇ ગયો છે

ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની લગભગ 43 વર્ષનો થઇ ગયો છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
IPL 2024: અત્યારે ભારતમાં આઇપીએલ પુરજોશમાં ચાલી રહી છે, ક્રિકેટ ફેન્સ આઇપીએલ 2024ની મજા લઇ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે. તાજેતરમાં જ મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન કૂલ કદાચ છેલ્લી સિઝન રમી રહ્યો છે.
IPL 2024: અત્યારે ભારતમાં આઇપીએલ પુરજોશમાં ચાલી રહી છે, ક્રિકેટ ફેન્સ આઇપીએલ 2024ની મજા લઇ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે. તાજેતરમાં જ મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન કૂલ કદાચ છેલ્લી સિઝન રમી રહ્યો છે.
2/6
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની લગભગ 43 વર્ષનો થઇ ગયો છે. તાજેતરમાં, ઋતુરાજ ગાયકવાડે CSKની કમાન સંભાળી છે. એવું માનવામાં આવે છે કે IPL 2024 ધોનીની આઇપીએલની છેલ્લી સિઝન હશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની લગભગ 43 વર્ષનો થઇ ગયો છે. તાજેતરમાં, ઋતુરાજ ગાયકવાડે CSKની કમાન સંભાળી છે. એવું માનવામાં આવે છે કે IPL 2024 ધોનીની આઇપીએલની છેલ્લી સિઝન હશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. વળી, આ દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન લગભગ 40 વર્ષનો છે. તેથી, એવું માનવામાં આવે છે કે ફાફ ડૂ પ્લેસીસ IPL 2025 સિઝનમાં જોવા મળશે નહીં. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. વળી, આ દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન લગભગ 40 વર્ષનો છે. તેથી, એવું માનવામાં આવે છે કે ફાફ ડૂ પ્લેસીસ IPL 2025 સિઝનમાં જોવા મળશે નહીં. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/6
આરસીબીના બેટ્સમેન દિનેશ કાર્તિકનું ફોર્મ મિશ્ર રહ્યું છે. દિનેશ કાર્તિકે પંજાબ કિંગ્સ સામે શાનદાર ફિનિશિંગ કર્યું હતું, પરંતુ તે પછી તે ફોર્મ માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. તેથી એવું માનવામાં આવે છે કે 39 વર્ષીય દિનેશ કાર્તિક IPL 2025માં નહીં રમે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આરસીબીના બેટ્સમેન દિનેશ કાર્તિકનું ફોર્મ મિશ્ર રહ્યું છે. દિનેશ કાર્તિકે પંજાબ કિંગ્સ સામે શાનદાર ફિનિશિંગ કર્યું હતું, પરંતુ તે પછી તે ફોર્મ માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. તેથી એવું માનવામાં આવે છે કે 39 વર્ષીય દિનેશ કાર્તિક IPL 2025માં નહીં રમે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/6
મુંબઈ ઈન્ડિયન્સનો લેગ સ્પિનર પિયૂષ ચાવલા 35 વર્ષનો છે, પરંતુ આ ખેલાડીની ફિટનેસને જોઈને માનવામાં આવે છે કે તે આગામી સિઝનમાં રમી શકશે નહીં. પિયૂષ ચાવલા આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાંથી એક છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
મુંબઈ ઈન્ડિયન્સનો લેગ સ્પિનર પિયૂષ ચાવલા 35 વર્ષનો છે, પરંતુ આ ખેલાડીની ફિટનેસને જોઈને માનવામાં આવે છે કે તે આગામી સિઝનમાં રમી શકશે નહીં. પિયૂષ ચાવલા આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાંથી એક છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
6/6
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ નથી. આ સિવાય શિખર ધવન IPLમાં સતત ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેથી એવું માનવામાં આવે છે કે 38 વર્ષીય શિખર ધવન IPL 2025માં રમી શકશે નહીં. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ નથી. આ સિવાય શિખર ધવન IPLમાં સતત ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેથી એવું માનવામાં આવે છે કે 38 વર્ષીય શિખર ધવન IPL 2025માં રમી શકશે નહીં. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.