શોધખોળ કરો

AC Blast: ગરમીમાં આ ભૂલના કારણે થાય છે AC માં બ્લાસ્ટ, તમે તો નથી કરતા ને આ ભૂલ ?

AC Blast: ગરમીમાં આ ભૂલના કારણે થાય છે AC માં બ્લાસ્ટ, તમે તો નથી કરતા ને આ ભૂલ ?

AC Blast: ગરમીમાં આ ભૂલના કારણે થાય છે AC માં બ્લાસ્ટ, તમે તો નથી કરતા ને આ ભૂલ ?

પ્રતિકાત્મક તસવીર

1/7
How to avoid AC blast: ઉનાળો આવતા જ એસીમાં બ્લાસ્ટ થવાથી આગ લાગવાના સમાચાર  સામાન્ય બની જાય છે. દર વર્ષે ઘણા કિસ્સા પ્રકાશમાં આવે છે જેમાં બેદરકારીના કારણે એસી બ્લાસ્ટ થાય છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં પણ એસી છે, તો તમારે કેટલીક ખાસ તકેદારી રાખવી જરૂરી બની જાય છે. ચાલો જાણીએ કે AC બ્લાસ્ટ શા માટે થાય છે અને તેનાથી બચવા માટે શું સાવચેતી રાખવી જરૂરી છે.
How to avoid AC blast: ઉનાળો આવતા જ એસીમાં બ્લાસ્ટ થવાથી આગ લાગવાના સમાચાર સામાન્ય બની જાય છે. દર વર્ષે ઘણા કિસ્સા પ્રકાશમાં આવે છે જેમાં બેદરકારીના કારણે એસી બ્લાસ્ટ થાય છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં પણ એસી છે, તો તમારે કેટલીક ખાસ તકેદારી રાખવી જરૂરી બની જાય છે. ચાલો જાણીએ કે AC બ્લાસ્ટ શા માટે થાય છે અને તેનાથી બચવા માટે શું સાવચેતી રાખવી જરૂરી છે.
2/7
તમે 6 મહિના પછી એસી ચલાવો છો. આ સમય દરમિયાન, ACમાં ધૂળ અને ગંદકી જમા થાય છે, જે કૂલિંગ કોઇલ અને કોમ્પ્રેસરને અસર કરે છે. આવી સ્થિતિમાં એસી ઝડપથી ગરમ થાય છે અને બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે. આ ખતરાથી બચવા માટે ACની સ્વચ્છતા પર ધ્યાન આપો. એર ફિલ્ટરને દર 15 દિવસે સાફ કરતા રહો અને એસી ચલાવતા પહેલા એકવાર તેની સર્વિસ પણ કરાવો.
તમે 6 મહિના પછી એસી ચલાવો છો. આ સમય દરમિયાન, ACમાં ધૂળ અને ગંદકી જમા થાય છે, જે કૂલિંગ કોઇલ અને કોમ્પ્રેસરને અસર કરે છે. આવી સ્થિતિમાં એસી ઝડપથી ગરમ થાય છે અને બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે. આ ખતરાથી બચવા માટે ACની સ્વચ્છતા પર ધ્યાન આપો. એર ફિલ્ટરને દર 15 દિવસે સાફ કરતા રહો અને એસી ચલાવતા પહેલા એકવાર તેની સર્વિસ પણ કરાવો.

ગેજેટ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
ABP Premium

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન,  લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget