શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદી 23મી તારીખે જ આવશે ગુજરાત પ્રવાસે, જાણો આખા દિવસનો શું છે કાર્યક્રમ
1/6

6.40થી 7.40 વાગ્યા સુધી મીટિંગમાં રહેશે. 7.45થી 8.15 વાગ્યા સુધી રાત્રી ભોજન કરશે. 8.20 વાગે રાજભવનથી બાય રોડ નિકળી એરપોર્ટ જવા રવાના થશે. 8.45 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 8.50 વાગે એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.
2/6

5.15 વાગે ગુજરાત ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટી પહોંચેશે. 5.15થી લઈ 6.30 સુધી FSL યુનિ.પદવીદાન સમારોહમાં હાજરી આપશે. 6.35 વાગે FSLથી નિકળી 6.40 વાગે રાજભવન પહોંચશે.
Published at : 19 Aug 2018 02:25 PM (IST)
View More





















