શોધખોળ કરો

PM નરેન્દ્ર મોદી 23મી તારીખે જ આવશે ગુજરાત પ્રવાસે, જાણો આખા દિવસનો શું છે કાર્યક્રમ

1/6
6.40થી 7.40 વાગ્યા સુધી મીટિંગમાં રહેશે. 7.45થી 8.15 વાગ્યા સુધી રાત્રી ભોજન કરશે. 8.20 વાગે રાજભવનથી બાય રોડ નિકળી એરપોર્ટ જવા રવાના થશે. 8.45 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 8.50 વાગે એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.
6.40થી 7.40 વાગ્યા સુધી મીટિંગમાં રહેશે. 7.45થી 8.15 વાગ્યા સુધી રાત્રી ભોજન કરશે. 8.20 વાગે રાજભવનથી બાય રોડ નિકળી એરપોર્ટ જવા રવાના થશે. 8.45 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 8.50 વાગે એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.
2/6
5.15 વાગે ગુજરાત ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટી પહોંચેશે. 5.15થી લઈ 6.30 સુધી FSL યુનિ.પદવીદાન સમારોહમાં હાજરી આપશે. 6.35 વાગે FSLથી નિકળી 6.40 વાગે રાજભવન પહોંચશે.
5.15 વાગે ગુજરાત ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટી પહોંચેશે. 5.15થી લઈ 6.30 સુધી FSL યુનિ.પદવીદાન સમારોહમાં હાજરી આપશે. 6.35 વાગે FSLથી નિકળી 6.40 વાગે રાજભવન પહોંચશે.
3/6
12.30 વાગે હેલિકોપ્ટરથી વલસાડથી જુનાગઢ રવાના થશે. 2.05 વાગે જુનાગઢ હેલિપેટ પર ઉતરણ કરશે. 2.10 વાગે હેલિપેડથી બાય રોડ કાર્યક્રમ સ્થળે જશે. 2.15 વાગે એગ્રિકલ્ચર યુનિવર્સિટી પહોંચશે. 2.15 વાગ્યાથી 3.15 વાગ્યા સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 3.20 વાગ્યાથી બાય રોડ જુનાગઢ હેલિપેડ જશે. 3.30 વાગે હેલિપેડથી નિકળી 5.05 વાગે ગાંધીનગર હેલિપેડ ખાતે ઉતરાણ કરશે. 5.10 વાગે હેલિપેડથી સચિવાલય બાય રોડ પહોંચશે.
12.30 વાગે હેલિકોપ્ટરથી વલસાડથી જુનાગઢ રવાના થશે. 2.05 વાગે જુનાગઢ હેલિપેટ પર ઉતરણ કરશે. 2.10 વાગે હેલિપેડથી બાય રોડ કાર્યક્રમ સ્થળે જશે. 2.15 વાગે એગ્રિકલ્ચર યુનિવર્સિટી પહોંચશે. 2.15 વાગ્યાથી 3.15 વાગ્યા સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 3.20 વાગ્યાથી બાય રોડ જુનાગઢ હેલિપેડ જશે. 3.30 વાગે હેલિપેડથી નિકળી 5.05 વાગે ગાંધીનગર હેલિપેડ ખાતે ઉતરાણ કરશે. 5.10 વાગે હેલિપેડથી સચિવાલય બાય રોડ પહોંચશે.
4/6
નરેન્દ્ર મોદી સવારે 8.30 કલાકે દિલ્હી એરપોર્ટથી નિકળશે. 10.15 વાગે સુરત એરપોર્ટ પહોંચશે. 10.20થી હેલિકોપ્ટ દ્વારા વલસાડ જવા રવાના થશે. 10.50 વાગે વલસાડ હેલિપેડ પર ઉતરાણ કરશે. 10.55 વાગે બાય રોડ કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે. 11.00 વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે. 11.00થી 12.15 વાગ્યા સુધી વલસાડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 12.20થી કાર્યક્રમ સ્થળથી બાય રોડ રવાના થશે. 12.25 વલસાડ હેલિપેડે પહોંચશે.
નરેન્દ્ર મોદી સવારે 8.30 કલાકે દિલ્હી એરપોર્ટથી નિકળશે. 10.15 વાગે સુરત એરપોર્ટ પહોંચશે. 10.20થી હેલિકોપ્ટ દ્વારા વલસાડ જવા રવાના થશે. 10.50 વાગે વલસાડ હેલિપેડ પર ઉતરાણ કરશે. 10.55 વાગે બાય રોડ કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે. 11.00 વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે. 11.00થી 12.15 વાગ્યા સુધી વલસાડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 12.20થી કાર્યક્રમ સ્થળથી બાય રોડ રવાના થશે. 12.25 વલસાડ હેલિપેડે પહોંચશે.
5/6
પ્રધાનમંત્રી 23 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવવાના હતા જોકે અટલ બિહારી વાજપેયીનું નિધન થતાં 7 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જોકે નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને ગાંધીનગર ખાતે શનિવારે મીટિંગ કરવામાં આવી હતી ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી 23 તારીખે જ ગુજરાત પ્રવાસે આવવાના છે.
પ્રધાનમંત્રી 23 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવવાના હતા જોકે અટલ બિહારી વાજપેયીનું નિધન થતાં 7 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જોકે નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને ગાંધીનગર ખાતે શનિવારે મીટિંગ કરવામાં આવી હતી ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી 23 તારીખે જ ગુજરાત પ્રવાસે આવવાના છે.
6/6
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણાં કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં પીએમ મોદી એક દિવસના પ્રવાસમાં ઘણા કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે.
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણાં કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં પીએમ મોદી એક દિવસના પ્રવાસમાં ઘણા કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

વિડિઓઝ

આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Embed widget