શોધખોળ કરો
રાજકોટઃ પત્ની પિયર જતાં હવસ સંતોષવા બાળકને ઉઠાવી ગયો, પછી શું થયું?
1/5
રાજકોટઃ શહેરના સોરઠીયા વાડી વિસ્તારમાંથી આઠ વર્ષના બાળકનું હવસ સંતોષવાના ઇરાદાથી અપહરણ કર્યા પછી હત્યા કરી નાંખતાં સમગ્ર રાજકોટમાં ખળભળાટ મચી ગયો છે. ચાર-પાંચ મહિનાથી પત્ની પિયર ગઈ હોવાથી પોતાની હવસ સંતોષવા માટે યુવકે બાળકનું અપહરણ કર્યું હતું. જોકે, બાળકે પ્રતિકાર કરતાં તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ગઈ કાલે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
2/5

આમ, હત્યારો સામે આવી જતાં પોલીસે તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. ગઈ કાલે આરોપી પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી આરોપી વિરુધ્ધ સાંયોગિક પુરાવા ઊભા કર્યા હતા. બાળકને રૂમમાં લઇ ગયો, કેવી રીતે ડૂમો દીધો, લાશ કોથળામાં કેવી રીતે પેક કરી, બાઇકમાં રાખી ફેંકવા ગયો સહિતની ઘટના આરોપીએ પોલીસ સમક્ષ કરી બતાવી હતી.
Published at : 25 Sep 2018 11:08 AM (IST)
Tags :
RajkotView More





















