શોધખોળ કરો
રૂપાણીએ 15 વર્ષ પહેલાં રાજકારણ છોડી દીધું હતું, કોણ તેમને પાછું રાજકારણમાં લઈ આવ્યું ? જાણો
1/7

રૂપાણી પરિવાર પુજીત ટ્રસ્ટના માધ્યમથી ગરીબ બાળકોને ભણાવાથી લઇ કચરો વિણતી બહેનોને કોમ્પ્યુટરની તાલીમ સહિતની એક ડઝનની વધુ વિવિધ પ્રવૃતિ કરે છે. આ રીતે આ પરિવારે અત્યાર સુધીમાં હજારો લોકોને મદદ કરી છે.
2/7

પુજીતના મૃત્યુ બાદ વિજય રૂપાણી રાજકારણ છોડી દેવાના હતા. પરંતુ તેમના પત્ની અંજલિ રૂપાણી અને તેમની દીકરી રાધિકાએ તેમને હિંમત આપી અને તેમને રાજકારણ ન છોડવા સમજાવ્યા હતા. આ ઘટના પછી વિજયભાઈએ વકીલાત છોડીને દેશસેવાને સમર્પિત થઈ ગયા.
Published at : 07 Aug 2016 01:17 PM (IST)
Tags :
Vijay RupaniView More





















