શોધખોળ કરો

રાજકોટઃ માતા-પિતાની હત્યા કરી પોતે કેમ કરી લીધી આત્મહત્યા? બ્લેકમેલ કરનાર યુવતી કોણ છે?

1/5
ગણેશનગર શેરી નં.5માં રહેતા જયદીપ રમેશભાઇ રાઠોડના ઘરમાં જયદીપ અને તેના માતા-પિતાની લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ પહોંચી ત્યારે જયદીપ રાઠોડની લાશ ખાટલા પર પડી હતી, જ્યારે તેના માતા મંજુબેન રાઠોડ (ઉ.વ.55) અને પિતા રમેશભાઇ મુળજીભાઇ રાઠોડ (ઉ.વ.58)ની લાશ નીચે લોહીથી લથબથ હાલતમાં પડી હતી.
ગણેશનગર શેરી નં.5માં રહેતા જયદીપ રમેશભાઇ રાઠોડના ઘરમાં જયદીપ અને તેના માતા-પિતાની લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ પહોંચી ત્યારે જયદીપ રાઠોડની લાશ ખાટલા પર પડી હતી, જ્યારે તેના માતા મંજુબેન રાઠોડ (ઉ.વ.55) અને પિતા રમેશભાઇ મુળજીભાઇ રાઠોડ (ઉ.વ.58)ની લાશ નીચે લોહીથી લથબથ હાલતમાં પડી હતી.
2/5
રાજકોટમાં રેસ્ટોરન્ટ ધરાવતાં જયદીપે પોતાના માતા-પિતાની હત્યા કર્યા પછી ડાયરીમાં લખ્યું હતું કે, હીના અને પરેશ સહિતના લોકો મને બ્લેક મેઇલ કરી પૈસા પડાવે છે. હું એકનો એક પુત્ર છું. મારા પછી મારા માતા-પિતાનું શું થાય તેવી ચિંતામાં તેમને મોતને ઘાટ ઉતારી આ પગલું ભર્યું છે. આ સૂસાઇડ નોટ લખ્યા પછી પહેલા તેણે પંખે લટકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાડી તૂટી જતાં તેણે દવા પીને આપઘાત કરી લીધો હતો.
રાજકોટમાં રેસ્ટોરન્ટ ધરાવતાં જયદીપે પોતાના માતા-પિતાની હત્યા કર્યા પછી ડાયરીમાં લખ્યું હતું કે, હીના અને પરેશ સહિતના લોકો મને બ્લેક મેઇલ કરી પૈસા પડાવે છે. હું એકનો એક પુત્ર છું. મારા પછી મારા માતા-પિતાનું શું થાય તેવી ચિંતામાં તેમને મોતને ઘાટ ઉતારી આ પગલું ભર્યું છે. આ સૂસાઇડ નોટ લખ્યા પછી પહેલા તેણે પંખે લટકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાડી તૂટી જતાં તેણે દવા પીને આપઘાત કરી લીધો હતો.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget