શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27213808/41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![રાજકોટના રાજવી એવા મનોહરસિંહજી જાડેજાના નિધનના કારણે રાજકોટવાસીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી. મનોહરસિંહ જાડેજા ક્રિકેટના પણ ખૂબ જ શોખીન હતા. રાજકોટની રાજકુમાર કોલેજ સહિત અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. દેશના ટોચના રાજવી પરિવાર સાથે તેમનો પરીવારીક સબંધો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27213456/43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટના રાજવી એવા મનોહરસિંહજી જાડેજાના નિધનના કારણે રાજકોટવાસીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી. મનોહરસિંહ જાડેજા ક્રિકેટના પણ ખૂબ જ શોખીન હતા. રાજકોટની રાજકુમાર કોલેજ સહિત અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. દેશના ટોચના રાજવી પરિવાર સાથે તેમનો પરીવારીક સબંધો છે.
2/3
![આજે સવારથી જ મનોહરસિંહજીની તબિયત ગંભીર જણાતા તેમના પેલેસ ખાતે ડોકટરની ટીમ અને તેમના નિકટના પરિજનો ખડેપગે હતા. ત્યારે તેમન મૃત્યુના સમચાર અવતાની સાથે જ તેમના સ્નેહીજનો અને તેમના પરીવારના અન્ય સભ્યો પણ પેલેસ ખાતે દોડી આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27213452/42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે સવારથી જ મનોહરસિંહજીની તબિયત ગંભીર જણાતા તેમના પેલેસ ખાતે ડોકટરની ટીમ અને તેમના નિકટના પરિજનો ખડેપગે હતા. ત્યારે તેમન મૃત્યુના સમચાર અવતાની સાથે જ તેમના સ્નેહીજનો અને તેમના પરીવારના અન્ય સભ્યો પણ પેલેસ ખાતે દોડી આવ્યા હતા.
3/3
![રાજકોટ: રાજકોટના રાજવી અને રાજ્યના પૂર્વ આરોગ્ય અને નાણાંપ્રધાન મનોહરસિંહજી જાડેજાનું લાંબી બીમારી બાદ 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજવી મનોહરસિંહજીને દાદાના હુલામણા નામથી જાણીતા હતા. ગુજરાત કોંગ્રેસમાં 1980-90ના સમયમાં દાદાનો ખૂબજ દબદબો હતો. રાજકોટના રાજવી મનોહરસિંહજીના દેશના અનેક દિગગજ નેતાઓ સાથે પણ સારા સંબંધો હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27213448/41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટ: રાજકોટના રાજવી અને રાજ્યના પૂર્વ આરોગ્ય અને નાણાંપ્રધાન મનોહરસિંહજી જાડેજાનું લાંબી બીમારી બાદ 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજવી મનોહરસિંહજીને દાદાના હુલામણા નામથી જાણીતા હતા. ગુજરાત કોંગ્રેસમાં 1980-90ના સમયમાં દાદાનો ખૂબજ દબદબો હતો. રાજકોટના રાજવી મનોહરસિંહજીના દેશના અનેક દિગગજ નેતાઓ સાથે પણ સારા સંબંધો હતા.
Published at : 27 Sep 2018 09:38 PM (IST)
Tags :
Rajkotવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)