શોધખોળ કરો
પાટીદારો ભાજપથી કેમ છે નારાજ? પાસ કન્વીનરે રજૂ કર્યા 12 કારણો, જાણો શું છે આ કારણો?
1/5

રાજકોટ: છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન પછી પાટીદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ભાજપ માટે પાટીદાર આંદોલનથી મુશ્કેલી વધી શકે છે. ત્યારે હવે પાસ કન્વીનર બ્રિજેશ પટેલે પાટીદારો ભાજપથી નારાજ કેમ છે, તેના 12 જેટલા કારણો જણાવ્યા હતા.
2/5

11. સરકાર દ્રારા પાસના કન્વીનરો ને કરોડો રૂપિયા આપી ખરીદવાનાં પ્રયત્ન, 12. આંદોલનનો વિરોધ મતલબ સમાજ નો વિરોધ. જે લોકો ભાજપ સાથે છે તે લોકો સમાજની સામે છે. એવી ધારણા સમાજમા બંધાણી.
Published at : 02 Nov 2017 12:16 PM (IST)
View More























