શોધખોળ કરો

આફ્રિકાના ક્યા બોલરે વિરાટને ઉશ્કેરવા કરી વિચિત્ર કોમેન્ટ? વિરાટે કહ્યું, અહીં જવાબ આપવાની જરૂર નથી, હું તેને મેદાન પર જોઈ લઈશ......

બાડાએ કહ્યું કે, વિરાટ આ રીતે એટલા માટે વર્તે છે કે તેના કારણે એ રમી શકે છે પણ મારા માટે એ અપરિપક્વ છે.

લંડનઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ મુકાબલો જોરદાર હશે તેવી સૌ આશા રાખે છે ત્યારે આ મેચ પહેલાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર્સ કાગિસો રબાડાએ ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ઉશ્કેરવાની કોશિશ કરતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આફ્રિકાના ક્યા બોલરે વિરાટને ઉશ્કેરવા કરી વિચિત્ર કોમેન્ટ? વિરાટે કહ્યું, અહીં જવાબ આપવાની જરૂર નથી, હું તેને મેદાન પર જોઈ લઈશ...... રબાડાએ એક ઈન્ટરવ્યૂમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ‘અપરિપકવ’ ગણાવ્યો હતો. રબાડાએ કહ્યું કે, હું ગેમપ્લાન વિશે વિચારતો હતો ને વિરાટ કોહલી વિશે પણ વિચારતો હતો. જો કે વિરાટ અપરિપક્વ છે. તેણે મારી બોલિંગમાં ચોગ્ગો ફટકાર્યો પછી કંઈક કહ્યું પણ જ્યારે તેને જવાબ આપો ત્યારે એ ગુસ્સે થઈ જાય છે. આફ્રિકાના ક્યા બોલરે વિરાટને ઉશ્કેરવા કરી વિચિત્ર કોમેન્ટ? વિરાટે કહ્યું, અહીં જવાબ આપવાની જરૂર નથી, હું તેને મેદાન પર જોઈ લઈશ...... રબાડાએ કહ્યું કે, વિરાટ આ રીતે એટલા માટે વર્તે છે કે તેના કારણે એ રમી શકે છે પણ મારા માટે એ અપરિપક્વ છે. વિરાટ મહાન ખેલાડી છે પણ કોઈ કશું બોલે તો એ સહન કરી શકતો નથી. રબાડાના આ નિવેદનના કારણે આજની મેચમાં બંનેની ટક્કર અંગે ઉત્તેજના ફેલાયેલી છે. આજની મેચ પહેલાં પત્રકાર પરિષદમાં આ અંગે પૂછાતાં કોહલીએ કહ્યું કે. હું રબાડાની સામે કેટલીય વખત રમ્યો છું ને મારે તેની વાતનો અહીં જવાબ આપવાની જરૂર નથી. હું તેને મેદાન પર જવાબ આપીશ. રબાડા વિશ્વ કક્ષાનો બોલર છે ને તેમની પાસે એવી યોગ્યતા છે કે તે ગમે ત્યારે, ગમે તે બેટસમેનને ધોઇ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget