શોધખોળ કરો
સચિનને ઓપનર બનાવવામાં અજીત વાડેકરનો હતો સિંહફાળો, જાણો વિગત
1/5

વન ડે કરિયરની 70મી મેચમાં સચિનને ઓપનિંગની તક મળી. જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ક્રિકેટ વિશ્વને વન ડે ફોર્મેટમાં માસ્ટર બ્લાસ્ટર નામનો ઓપનર મળ્યો.
2/5

મુંબઈઃ પૂર્વ કેપ્ટન અજીત વાડેકરના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. વાડેકરનું લાંબી બીમારી બાદ બુધવારે રાતે મુંબઈમાં 77 વર્ષની વયે નિધન થયું હતું. વાડેકરે સચિન તેંડુલકરને ઓપનિંગ બેટ્સમેન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સચિનને વન ડે ઈન્ટરનેશનલમાં ઓપનર તરીકે ઉતારવાનો ફેંસલો ટીમ મેનેજર વાડેકરનો હતો.
Published at : 16 Aug 2018 01:22 PM (IST)
View More























