શોધખોળ કરો

સચિનને ઓપનર બનાવવામાં અજીત વાડેકરનો હતો સિંહફાળો, જાણો વિગત

1/5
વન ડે કરિયરની 70મી મેચમાં સચિનને ઓપનિંગની તક મળી. જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ક્રિકેટ વિશ્વને વન ડે ફોર્મેટમાં માસ્ટર બ્લાસ્ટર નામનો ઓપનર મળ્યો.
વન ડે કરિયરની 70મી મેચમાં સચિનને ઓપનિંગની તક મળી. જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ક્રિકેટ વિશ્વને વન ડે ફોર્મેટમાં માસ્ટર બ્લાસ્ટર નામનો ઓપનર મળ્યો.
2/5
મુંબઈઃ પૂર્વ કેપ્ટન અજીત વાડેકરના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. વાડેકરનું લાંબી બીમારી બાદ બુધવારે રાતે મુંબઈમાં 77 વર્ષની વયે નિધન થયું હતું. વાડેકરે સચિન તેંડુલકરને ઓપનિંગ બેટ્સમેન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સચિનને વન ડે ઈન્ટરનેશનલમાં ઓપનર તરીકે ઉતારવાનો ફેંસલો ટીમ મેનેજર વાડેકરનો હતો.
મુંબઈઃ પૂર્વ કેપ્ટન અજીત વાડેકરના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. વાડેકરનું લાંબી બીમારી બાદ બુધવારે રાતે મુંબઈમાં 77 વર્ષની વયે નિધન થયું હતું. વાડેકરે સચિન તેંડુલકરને ઓપનિંગ બેટ્સમેન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સચિનને વન ડે ઈન્ટરનેશનલમાં ઓપનર તરીકે ઉતારવાનો ફેંસલો ટીમ મેનેજર વાડેકરનો હતો.
3/5
સચિને ઓટોબાયોગ્રાફી- પ્લેઇંગ ઇટ માય વેમાં ખુલાસો કર્યો છે કે “તે કેમ ઓપનિંગ બેટ્સમેન બનવા માંગતો હતો ? તેણે લખ્યું છે કે, મારી પાસે બોલરો પર આક્રમણ કરવાની ક્ષમતા હતી. વનડેની પ્રથમ 15 ઓવરોના ફિલ્ડિંગ પ્રતિબંધનો ફાયદો ઉઠાવવા માંગતો હતો. હું ખુદને સાબિત કરવા માંગતો હતો. મેં વાડેકર સરને કહ્યું હતું કે જો હું નિષ્ફળ જઉ તો બીજી વખત ઓપનિંગની વાત નહીં કરું.”
સચિને ઓટોબાયોગ્રાફી- પ્લેઇંગ ઇટ માય વેમાં ખુલાસો કર્યો છે કે “તે કેમ ઓપનિંગ બેટ્સમેન બનવા માંગતો હતો ? તેણે લખ્યું છે કે, મારી પાસે બોલરો પર આક્રમણ કરવાની ક્ષમતા હતી. વનડેની પ્રથમ 15 ઓવરોના ફિલ્ડિંગ પ્રતિબંધનો ફાયદો ઉઠાવવા માંગતો હતો. હું ખુદને સાબિત કરવા માંગતો હતો. મેં વાડેકર સરને કહ્યું હતું કે જો હું નિષ્ફળ જઉ તો બીજી વખત ઓપનિંગની વાત નહીં કરું.”
4/5
વાડેકરે 1994માં કેપ્ટન અઝહરુદ્દીન સાથે મંત્રણા કરી વન ડેમાં ઓપનર તરીકે ઉતાર્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ચાર વનડે મેચની સીરિઝની બીજી મેચમાં સચિને પ્રથમ વખથ ઓપનિંગ કર્યું હતું. તેણે 49 બોલમાં 82 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. જેમાં 15 ચોગ્ગા અને 1 સિક્સરનો સમાવેશ થતો હતો. સચિને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ગેવિન લારસસની પહેલી જ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. 143 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. સચિનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
વાડેકરે 1994માં કેપ્ટન અઝહરુદ્દીન સાથે મંત્રણા કરી વન ડેમાં ઓપનર તરીકે ઉતાર્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ચાર વનડે મેચની સીરિઝની બીજી મેચમાં સચિને પ્રથમ વખથ ઓપનિંગ કર્યું હતું. તેણે 49 બોલમાં 82 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. જેમાં 15 ચોગ્ગા અને 1 સિક્સરનો સમાવેશ થતો હતો. સચિને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ગેવિન લારસસની પહેલી જ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. 143 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. સચિનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
5/5
તેંડુલકરે ટ્વિટ કરીને લખ્યું, અજીત વાડેકર સરના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખી છું. 90ના દાયકામાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી. તેમની સલાહ અને માર્ગદર્શન માટે સદા આભારી રહીશું. તેમના પરિવારને ઈશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
તેંડુલકરે ટ્વિટ કરીને લખ્યું, અજીત વાડેકર સરના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખી છું. 90ના દાયકામાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી. તેમની સલાહ અને માર્ગદર્શન માટે સદા આભારી રહીશું. તેમના પરિવારને ઈશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
Embed widget