શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટરે ફસ્ટ ક્લાસ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, હવે માત્ર વન ડે અને ટી-20 મેચો જ રમશે, જાણો વિગત

1/3
રાયડુએ વર્ષ 2001-02માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે વડોદરા અને હૈદરાબાદ તરફથી ડોમેસ્ટિક સર્કિટમાં ચાર દિવસીય ક્રિકેટ રમી છે. તેણે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 97 મેચમાં 45.56ની એવરેજથી 6151 રન બનાવ્યા છે. જેમાં તેણે 16 સદી અને 34 અડધી સદી ફટકારી છે. જોકે, રાયડુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે. તે લિસ્ટ એ, આઇપીએલ અને ઇન્ટરનેશનલ વન-ડે અને ટી-20 રમતો રહેશે.
રાયડુએ વર્ષ 2001-02માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે વડોદરા અને હૈદરાબાદ તરફથી ડોમેસ્ટિક સર્કિટમાં ચાર દિવસીય ક્રિકેટ રમી છે. તેણે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 97 મેચમાં 45.56ની એવરેજથી 6151 રન બનાવ્યા છે. જેમાં તેણે 16 સદી અને 34 અડધી સદી ફટકારી છે. જોકે, રાયડુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે. તે લિસ્ટ એ, આઇપીએલ અને ઇન્ટરનેશનલ વન-ડે અને ટી-20 રમતો રહેશે.
2/3
હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તે વન-ડે ઇન્ટરનેશનલ અને સ્થાનિક મેચોમાં રમવાનું ચાલુ રાખશે. રાયડુએ આઇપીએલની 11મી સીઝનમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેને કારણે રાયડુએ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી હતી. તેને ઇગ્લેન્ડમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપમાં ભારતના ચોથા નંબરના બેટ્સમેન તરીકે જોવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝમાં તેણે એક સદી અને એક અડધી સદીની મદદથી 217 રન ફટકાર્યા હતા ત્યારબાદ કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ તેની પ્રશંસા કરી હતી.
હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તે વન-ડે ઇન્ટરનેશનલ અને સ્થાનિક મેચોમાં રમવાનું ચાલુ રાખશે. રાયડુએ આઇપીએલની 11મી સીઝનમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેને કારણે રાયડુએ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી હતી. તેને ઇગ્લેન્ડમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપમાં ભારતના ચોથા નંબરના બેટ્સમેન તરીકે જોવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝમાં તેણે એક સદી અને એક અડધી સદીની મદદથી 217 રન ફટકાર્યા હતા ત્યારબાદ કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ તેની પ્રશંસા કરી હતી.
3/3
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ખેલાડી અંબાતી રાયડુએ વન-ડે ઇન્ટરનેશનલ અને ટ્વેન્ટી-20 ક્રિકેટ પર ધ્યાન આપવા માટે શનિવારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. 33 વર્ષીય અંબાતી રાયડુ ટીમ ઇન્ડિયાનો મહત્વનો સભ્ય બની ગયો છે પરંતુ તેને ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી તક મળી નથી. હૈદરાબાદ ક્રિકેટ સંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હૈદરાબાદના કેપ્ટન અને ભારતીય વન-ડે ટીમના સભ્ય અંબાતી રાયડુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટીમમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. જેમાં રણજી ટ્રોફી પણ સામેલ છે. રાયડુએ વન-ડે અને ટી-20 ક્રિકેટ પર ધ્યાન આપી શકે તે માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ખેલાડી અંબાતી રાયડુએ વન-ડે ઇન્ટરનેશનલ અને ટ્વેન્ટી-20 ક્રિકેટ પર ધ્યાન આપવા માટે શનિવારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. 33 વર્ષીય અંબાતી રાયડુ ટીમ ઇન્ડિયાનો મહત્વનો સભ્ય બની ગયો છે પરંતુ તેને ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી તક મળી નથી. હૈદરાબાદ ક્રિકેટ સંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હૈદરાબાદના કેપ્ટન અને ભારતીય વન-ડે ટીમના સભ્ય અંબાતી રાયડુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટીમમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. જેમાં રણજી ટ્રોફી પણ સામેલ છે. રાયડુએ વન-ડે અને ટી-20 ક્રિકેટ પર ધ્યાન આપી શકે તે માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
Embed widget