શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટરે ફસ્ટ ક્લાસ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, હવે માત્ર વન ડે અને ટી-20 મેચો જ રમશે, જાણો વિગત

1/3
રાયડુએ વર્ષ 2001-02માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે વડોદરા અને હૈદરાબાદ તરફથી ડોમેસ્ટિક સર્કિટમાં ચાર દિવસીય ક્રિકેટ રમી છે. તેણે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 97 મેચમાં 45.56ની એવરેજથી 6151 રન બનાવ્યા છે. જેમાં તેણે 16 સદી અને 34 અડધી સદી ફટકારી છે. જોકે, રાયડુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે. તે લિસ્ટ એ, આઇપીએલ અને ઇન્ટરનેશનલ વન-ડે અને ટી-20 રમતો રહેશે.
રાયડુએ વર્ષ 2001-02માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે વડોદરા અને હૈદરાબાદ તરફથી ડોમેસ્ટિક સર્કિટમાં ચાર દિવસીય ક્રિકેટ રમી છે. તેણે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 97 મેચમાં 45.56ની એવરેજથી 6151 રન બનાવ્યા છે. જેમાં તેણે 16 સદી અને 34 અડધી સદી ફટકારી છે. જોકે, રાયડુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે. તે લિસ્ટ એ, આઇપીએલ અને ઇન્ટરનેશનલ વન-ડે અને ટી-20 રમતો રહેશે.
2/3
હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તે વન-ડે ઇન્ટરનેશનલ અને સ્થાનિક મેચોમાં રમવાનું ચાલુ રાખશે. રાયડુએ આઇપીએલની 11મી સીઝનમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેને કારણે રાયડુએ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી હતી. તેને ઇગ્લેન્ડમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપમાં ભારતના ચોથા નંબરના બેટ્સમેન તરીકે જોવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝમાં તેણે એક સદી અને એક અડધી સદીની મદદથી 217 રન ફટકાર્યા હતા ત્યારબાદ કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ તેની પ્રશંસા કરી હતી.
હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તે વન-ડે ઇન્ટરનેશનલ અને સ્થાનિક મેચોમાં રમવાનું ચાલુ રાખશે. રાયડુએ આઇપીએલની 11મી સીઝનમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેને કારણે રાયડુએ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી હતી. તેને ઇગ્લેન્ડમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપમાં ભારતના ચોથા નંબરના બેટ્સમેન તરીકે જોવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝમાં તેણે એક સદી અને એક અડધી સદીની મદદથી 217 રન ફટકાર્યા હતા ત્યારબાદ કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ તેની પ્રશંસા કરી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget