શોધખોળ કરો

એક સમયે સચિન સાથે સરખામણી થતી હતી પણ એકેય મેચ ના રમ્યો, આ ક્રિકેટરને આફ્રિકાએ બનાવ્યો બેટિંગ કોચ...

44 વર્ષીય મઝુમદારે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 48.13ની સરેરાશ સાથે 11,167 રન કર્યા હતા.

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ ભારત પ્રવાસ પહેલા એક મોટો દાવ રમ્યો છે. તેમણે આ પ્રવાસ માટે ભારતના અમોલ મઝુમદારને પોતાના બેટિંગ કોચ બનાવ્યા છે. તેમને ડેલ બેંકોસ્ટાઇનના સ્થાને આ જવાબદારી આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકી ટીમ 15 સપ્ટમ્બરથી ભારતીય ટીમ વિરૂદ્ધ ટી-20 સિરીઝ રમશે. બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 મેચ રમાશે. તેના પછી બે ઓક્ટોબરથી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. રણજીના ઈતિહાસમાં બીજો સર્વાધિક સ્કોરર મઝુમદારની પાસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) પાસેથી હાઈ પરફોર્મંસ કોચિંગનું પ્રમાણપત્ર હાસિલ છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રાજસ્થાન રોયલ્સને પણ બેટિંગમાં કોચિંગ આપી રહ્યો છે. 44 વર્ષીય મઝુમદારે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 48.13ની સરેરાશ સાથે 11,167 રન કર્યા હતા. એમને ભારતીય ટીમ વતી ટેસ્ટ ક્રિકેટમાં રમવાનો ક્યારેય મોકો મળ્યો નહોતો. અમોલ મઝુમદાર કહ્યું, 'એક ખેલાડી તરીકે પિચ પર 25 વર્ષ પસાર કર્યા બાદ હું મારા કોચિંગ કરિયરના એક નવા અધ્યાયને લઈને ખુબ ઉત્સાહિત છું.' ટી20 સિરીઝ બાદ બંન્ને ટીમો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં, બીજી 10 ઓક્ટોબરથી પુણે અને ત્રીજી 19 ઓક્ટોબરથી રાંચીમાં રમાશે. દક્ષિણ આફ્રિકાએ ઓટિસ ગિબ્સનનો કાર્યકાળ આગળ વધાર્યો નથી અને ઇનોક ક્વે ટીમના નવા ડાયરેક્ટરના રૂપમાં ટીમની સાથે ભારતના પ્રવાસ પર આવ્યા છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના કાર્યવાહક ડાયરેક્ટર કોરી વૈન જિલે કહ્યું કે, અમોલ અમારી ટીમ ટીમ માટે યોગ્ય છે. તેણે કહ્યું, 'તે ભારતીય રમત પરિસ્થિતિઓથી વાકેફ છે. તે અમારા બેટ્સમેનોની સામે આવનારા પડકારોને જાણે છે. તેણે હાલમાં ભારતમાં આયોજીત સ્પિન બોલિંગ શિબિરમાં પણ અમારી મદદ કરી હતી.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
Embed widget