શોધખોળ કરો
અંડર-19માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરને કેમ ના કરાયો પસંદ ? જાણો કારણ
1/7

મુંબઇઃ શ્રીલંકાના પ્રવાસ માટે આજે ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમની જાહેરાત થઇ, તો દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર માટે એક ખાસ પ્રસંગ બની ગયો છે. અર્જુનને પહેલી વખત ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. જુનિયર તેંડુલકરની આ પસંદગી બાદ ભારતીય ટીમના ખેલાડીઓની યાદીમાં હવે એક વખત ફરીથી ‘તેંડુલકર’ ઉપનામ સામેલ થશે. અર્જુનની આ પહેલી મોટી સફળતા બાદ અર્જુનના પિતા તેંડુલકરે કહ્યું કે આ તેના (અર્જુન) જીવનનો ખાસ પડાવ છે.
2/7

Published at : 08 Jun 2018 10:26 AM (IST)
Tags :
Arjun TendulkarView More





















