શોધખોળ કરો

એશિયા કપ પહેલા ફિટ થયો ટીમ ઇન્ડિયાનો આ સૌથી મોટો બોલર....

1/3
 આ ઈજાને કારણે ભુવનેશ્વરને નિધાસન ટ્રોફી અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાયેલ ઐતિહાસિક ટેસ્ટ મેચથી પણ બહાર રહેવું પડ્યું હતું. એશિયા કપ પહેલા ભુવનેશ્વર ફિટ થવાથી ભારતની સૌથી મોટી સમસ્યાનું સમાધાન થતું જોવા મળી રહ્યું છે.
આ ઈજાને કારણે ભુવનેશ્વરને નિધાસન ટ્રોફી અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાયેલ ઐતિહાસિક ટેસ્ટ મેચથી પણ બહાર રહેવું પડ્યું હતું. એશિયા કપ પહેલા ભુવનેશ્વર ફિટ થવાથી ભારતની સૌથી મોટી સમસ્યાનું સમાધાન થતું જોવા મળી રહ્યું છે.
2/3
નવી દિલ્હીઃ આગામી મહિને યૂએઈમાં રમાનાર એશિયા કપ પહેલા ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ફાસ્ટ  બોલર ભુવનેશ્વર કુમાર ફિટ જાહેર કરવામાં આવ્યા છે. કુમાર ભારતમાં ચાલી રહેલ ચાર ટીમોની ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા એ તરફથી રમતા જોવા મળશે. સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ત્રીજા ક્રમ (29 ઓગસ્ટ)ના રોજ રમારા આ મેચ દ્વારા ભુવનેશ્વર કુમાર પોતાની ફિટનેસ સાબિત કરશે.
નવી દિલ્હીઃ આગામી મહિને યૂએઈમાં રમાનાર એશિયા કપ પહેલા ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ફિટ જાહેર કરવામાં આવ્યા છે. કુમાર ભારતમાં ચાલી રહેલ ચાર ટીમોની ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા એ તરફથી રમતા જોવા મળશે. સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ત્રીજા ક્રમ (29 ઓગસ્ટ)ના રોજ રમારા આ મેચ દ્વારા ભુવનેશ્વર કુમાર પોતાની ફિટનેસ સાબિત કરશે.
3/3
તમને જણાવીએ કે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમવામાં આવેલ ત્રીજા વનડે મેચમાં ભુવનેશ્વરને ઈજા થઈ હતી. તેની કમરમાં ઈજા થઈ હતી જેના કારણે તે પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. લંડનમાં રમવામાં આવેલ ટેસ્ટ બાદ તેને નેશનલ ક્રિકેટ એકેડમી મોકલવામાં આવ્યો હતો. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે ભુવનેશ્વર ચાર સપ્તાહ મેદાનથી દૂર રહેશે પરંતુ હવે તેની ઇજા સમય પહેલા જ સારી થઈ ગઈ છે અને તેને બાકીના બે ટેસ્ટ માટે ટીમમાં સમાવવામાં નથી આવ્યો.
તમને જણાવીએ કે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમવામાં આવેલ ત્રીજા વનડે મેચમાં ભુવનેશ્વરને ઈજા થઈ હતી. તેની કમરમાં ઈજા થઈ હતી જેના કારણે તે પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. લંડનમાં રમવામાં આવેલ ટેસ્ટ બાદ તેને નેશનલ ક્રિકેટ એકેડમી મોકલવામાં આવ્યો હતો. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે ભુવનેશ્વર ચાર સપ્તાહ મેદાનથી દૂર રહેશે પરંતુ હવે તેની ઇજા સમય પહેલા જ સારી થઈ ગઈ છે અને તેને બાકીના બે ટેસ્ટ માટે ટીમમાં સમાવવામાં નથી આવ્યો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
Embed widget