શોધખોળ કરો

કેપ્ટન વિરાટ કોહલીએ કયા ખેલાડીઓને ચોખ્ખુ કહી દીધુ કે ટીમમાં તમારી જગ્યા પરમેનન્ટ નથી.......

ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલીનું આ નિવેદન યુવાઓ માટે ખાસ છે, કેમકે પ્રદર્શન ડાઉન થતાં ગમે ત્યારે ગમે તે ખેલાડીનું પત્તુ કપાઇ શકે છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટી20 મેચો રમતા પહેલા એક ખાસ સંદેશ આપ્યો છે. કોહલીએ સ્પષ્ટ શબ્દોમાં યુવા ખેલાડીઓને કદી દીધુ છે કે, ટીમમાં કોઇ ખેલાડીનુ સ્થાન ફીટ નથી, અમે આગામી ટી20 વર્લ્ડકપ માટે યોગ્ય ટીમની શોધ કરી રહ્યાં છીએ, જેને મોકો મળે તે પ્રદર્શન કરીને બતાવે. એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું કે, અમે આગામી ટી20 વર્લ્ડકપ માટે ફીટ અને યોગ્ય ટીમ શોધવાની કોશિશ કરી રહ્યાં છે. કોહલીએ કહ્યું કોઇપણ યુવા ખેલાડીઓનું ટીમમાં સ્થાન પરમેનન્ટ નથી. પ્રદર્શન ખરાબ રહ્યું તો ટીમની બહાર થઇ શકે છે. કેપ્ટન વિરાટ કોહલીએ કયા ખેલાડીઓને ચોખ્ખુ કહી દીધુ કે ટીમમાં તમારી જગ્યા પરમેનન્ટ નથી....... કોહલીએ કહ્યું કે, ટી20 વર્લ્ડકપ પહેલા અમારે 30 ટી20 મેચો રમવાની છે, એટલે દરેક ખેલાડીએ, જેને જેટલી મેચ રમવાનો મોકો મળે તેમાં પોતાનુ પ્રદર્શન બતાવવું પડશે, પોતાને સાબિત કરીને બતાવવું પડશે. કેપ્ટન વિરાટ કોહલીએ કયા ખેલાડીઓને ચોખ્ખુ કહી દીધુ કે ટીમમાં તમારી જગ્યા પરમેનન્ટ નથી....... ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલીનું આ નિવેદન યુવાઓ માટે ખાસ છે, કેમકે પ્રદર્શન ડાઉન થતાં ગમે ત્યારે ગમે તે ખેલાડીનું પત્તુ કપાઇ શકે છે.. કેપ્ટન વિરાટ કોહલીએ કયા ખેલાડીઓને ચોખ્ખુ કહી દીધુ કે ટીમમાં તમારી જગ્યા પરમેનન્ટ નથી.......
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
Embed widget