શોધખોળ કરો

Commonwealth Games 2022 live Updates: ભારત સ્વિમિંગમાં ઇતિહાસ રચી શકે છે, શ્રીહરિ નટરાજન આજે જીતી શકે છે ગોલ્ડ

બેડમિન્ટન ટીમે પાકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું. જ્યારે ટેબલ ટેનિસની ટીમે પણ શાનદાર શરૂઆત કરી છે

LIVE

Key Events
Commonwealth Games 2022 live Updates:  ભારત સ્વિમિંગમાં ઇતિહાસ રચી શકે છે, શ્રીહરિ નટરાજન આજે જીતી શકે છે ગોલ્ડ

Background

Commonwealth Games 2022: ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલ કોમનવેલ્થ ગેમ્સ 2022ની 28 જુલાઈથી શરૂઆત થઇ ગઇ છે. 29 જુલાઈ એટલે કે શુક્રવારે ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું. પ્રથમ દિવસે ભારતને મેડલ મળ્યો નથી, પરંતુ ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી ઘણી આશાઓ જગાવી છે.

બેડમિન્ટન ટીમે પાકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું. જ્યારે ટેબલ ટેનિસની ટીમે પણ શાનદાર શરૂઆત કરી છે. આ સિવાય શ્રીહરિએ સ્વિમિંગમાં પણ સારુ પ્રદર્શન કર્યું છે. તેણે સેમિફાઈનલમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરી ફાઇનલમાં સ્થાન મેળવું હતુ.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારતે કોમનવેલ્થ સ્વિમિંગમાં માત્ર એક જ મેડલ જીત્યો છે. 2010માં પ્રશાંત કર્માકરે પેરા સ્વિમિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આવી સ્થિતિમાં આજે શ્રીહરિ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચી શકે છે.

શ્રીહરિ 7મું સ્થાન મેળવીને ફાઇનલમાં પહોંચ્યો

21 વર્ષીય શ્રીહરિ નટરાજે પુરૂષોની 100 મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટની સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરીને 54.55 સેકન્ડમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. આ રીતે તેણે તેની ઈવેન્ટમાં એકંદરે 7મું સ્થાન મેળવ્યું અને આ રીતે તે ફાઈનલ માટે ક્વોલિફાય થયો. હવે મેડલ માટેની તેમની અંતિમ મેચ આજે (30 જુલાઈ) બપોરે 1.35 કલાકે યોજાશે.

બેંગલોરના રહેવાસી શ્રીહરિ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતો. તે ઇવેન્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે એકંદરે પાંચમો સૌથી ઝડપી સ્વિમર બન્યો હતો.

કુશાગ્ર અને સાજન પાસે હજુ મેડલની તક છે

આ વખતે શ્રીહરિ સિવાય સાજન પ્રકાશ અને કુશાગ્ર રાવત પણ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા હતા. કુશાગ્રે પ્રથમ વખત કોમનવેલ્થમાં ભાગ લીધો હતો, પરંતુ તે બંને સેમિફાઈનલમાં જગ્યા બનાવી શક્યા નહીં. કુશાગ્ર પુરૂષોની 400 મીટર ફ્રી સ્ટાઇલમાં 3:57.45ના સમય સાથે છેલ્લા સ્થાને રહ્યો હતો. જ્યારે સાજને પુરુષોની 50 મીટર બટરફ્લાયમાં 25.01 સેકન્ડનો સમય લીધો અને 8મું સ્થાન મેળવ્યું હતું.

જોકે, કુશાગ્ર અને સાજન પાસે હજુ પણ મેડલ જીતવાની તક છે. ખરેખર, હવે આ બંને સ્વિમર બીજી ઈવેન્ટમાં ભાગ લેશે. સાજન પુરુષોની 100 મીટર અને 200 મીટર બટરફ્લાય સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે કુશાગ્ર પુરુષોની 1500 મીટર ફ્રી સ્ટાઇલ અને 200 મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રવેશ કરશે.

09:49 AM (IST)  •  30 Jul 2022

ફાઇનલમાં પહોંચ્યો સ્વિમર શ્રીહરિ નટરાજ

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
Embed widget