શોધખોળ કરો
એડિલેડ ટેસ્ટમાં ભારતની જીત પર ઓસ્ટ્રેલિયાન મીડિયાએ ઉભો કર્યો વિવાદ, જાણો ક્યા કેચને ગણાવ્યો ખોટો.....
1/4

નવી દિલ્હીઃ એડિલેડમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવીને 10 વર્ષ બાદ જીત મેળવી હતી. અંતિમ બોલ પર ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2008માં અનિલ કુંબલેની કેપ્ટનશીપ હેઠળ કોઈ ટેસ્ટ મેચ જીતી હતી. ભારતીય ટીમ જ્યારે આ મેચમાં મળેલી ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહી હતી ત્યારે આ મેચમાં અંતિમ વિકેટના કેચને લઈને વિવાદ ઉભો થયો છે.
2/4

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટેટર ડીન જાન્સે પણ અંતિમ કેચ પર સવાલ ઉઠાવતા એક કેચનો વીડિયો રીટ્વિટ કર્યો છે. જોન્સે લખ્યું છે કે મારું કહેવું છે કે અમ્પાયરોએ આ કેચને જોવાની જરૂર છે. તેમણે ચેક કરવો જોઈએ કે નો બોલ ન હતો ને. દરેક વિકેટ પર આ ચેક કરવામાં આવે છે તો આ કેચને કેમ ના કરવામાં આવે?
Published at : 12 Dec 2018 07:49 AM (IST)
View More





















