શોધખોળ કરો

ઇંગ્લેન્ડ સામે હાર બાદ રોહિત શર્માએ બધાની બોલતી કરી બંધ, પંત વિશે કહી આ વાત

રોહિતે મજાકના અંદાજમાં તેનો જવાબ આપીને બધાને ચૂપ કરી દીધા. રોહિતે કહ્યું કે પંતને ચાર નંબર પર બેટિંગ કરતા આવતો જોઈને તેને બિલકુલ આશ્ચર્ય નહોતું થયું.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે, યુવા રિષપ પંત પાસે વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં શરૂમાં જ વધારે આશા રાખવી યોગ્ય નથી. દિલ્હીના આ બેટ્સમેનને વિજય શંકરની જગ્યાએ ટીમમાં સામેલ કરવો ચર્ચાનો વિષય રહ્યા. ઈંગ્લેન્ડ સામે 31 રને હાર્યા બાદ રોહિત શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે વિરાટ કોહલીના આઉટ થતાં રિષભ પંતને નંબર ચાર પર જોઈને શું તમને આશ્ચર્ય થયું હતું. રોહિતે મજાકના અંદાજમાં તેનો જવાબ આપીને બધાને ચૂપ કરી દીધા. રોહિતે કહ્યું કે પંતને ચાર નંબર પર બેટિંગ કરતા આવતો જોઈને તેને બિલકુલ આશ્ચર્ય નહોતું થયું. તેણે કહ્યું કે, તમે બધા ઈચ્છતા હતા કે પંત ચાર નંબરે રમે. ભારતથી લઈને ઈંગ્લેન્ડ આવ્યા સુધી દરેક વ્યક્તિ પૂછી રહી હતી કે ક્યાં છે પંત, ક્યાં છે તે... તો તે નંબર ચાર પર છે. પંતે ઇંગ્લેન્ડ સામે 29 બોલરમાં 32 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ સામે હાર બાદ રોહિત શર્માએ બધાની બોલતી કરી બંધ, પંત વિશે કહી આ વાત રોહિત શર્માએ કહ્યું કે પંત જેવા પ્લેયરને પણ મેદાન પર આવીને સેટ થવાની તક મળવી જોઈતી હતી. આમ પણ આ તેની વર્લ્ડ કપની પહેલી મેચ હતી, તેથી તેની પાસેથી વધુ આશા પણ યોગ્ય નથી. તેને મેદાન પર વધુ સમય મળે એટલા માટે હાર્દિકના સ્થાને ચાર નંબર પર મોકલવામાં આવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget