શોધખોળ કરો

ભુવનેશ્વર કુમાર ક્રિકેટમાંથી લેશે સન્યાસ ? કેમ અચાનક રિટાયરમેન્ટની વાતો થઇ વેહતી ? જાણો

પોતાની શાનદાર સ્વિંગ બૉલિંગ માટે જાણીતા ભુવનેશ્વર કુમાર હાલમાં 33 વર્ષનો છે. તેને છેલ્લે જાન્યુઆરી 2022માં ભારત માટે વનડે ક્રિકેટ મેચ રમી હતી.

Bhuvneshwar Kumar: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારની ક્રિકેટમાંથી સન્યાંસોની અટકળો હાલમાં વહેતી થઇ છે. આ અટકળો વહેતી થવાનું કારણ એ છે કે તેને ખુદ પોતાનું ઇન્સ્ટાગ્રામ બાયૉ બદલ્યું છે. ભુવીએ પોતાના બાયૉમાંથી 'ભારતીય ક્રિકેટર' શબ્દ હટાવી દીધો છે અને હવે તેના પર માત્ર 'ભારતીય' લખેલું છે. આ નાના અપડેટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેની સંભવિત નિવૃત્તિની અફવાઓને વેગ આપી દીધો છે. જોકે, આ અંગે હજુ સુધી કોઇપણ પ્રકારની પુષ્ટી નઇ નથી. 

પોતાની શાનદાર સ્વિંગ બૉલિંગ માટે જાણીતા ભુવનેશ્વર કુમાર હાલમાં 33 વર્ષનો છે. તેને છેલ્લે જાન્યુઆરી 2022માં ભારત માટે વનડે ક્રિકેટ મેચ રમી હતી. તે હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. એવી અટકળો છે કે તે ઓગસ્ટના અંતમાં ભારતના આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ટી20 સીરીઝ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.


ભુવનેશ્વર કુમાર ક્રિકેટમાંથી લેશે સન્યાસ ? કેમ અચાનક રિટાયરમેન્ટની વાતો થઇ વેહતી ? જાણો

ખાસ વાત છે કે, BCCI દ્વારા સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓના લિસ્ટમાં અત્યારે ભુવનેશ્વર કુમારનું નામ નથી, જે દર્શાવે છે કે તે 2023માં આગામી ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતની ટીમનો ભાગ નહીં હોય.

2012માં શરૂ થયેલી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ભુવનેશ્વર કુમાર ભારત માટે 87 ટી20, 121 વનડે અને 21 ટેસ્ટ મેચો રમીને મુખ્ય બૉલર રહ્યો છે. તેને તમામ ફોર્મેટમાં કુલ 294 વિકેટો ઝડપી છે, જેમાં સાતવાર પાંચ વિકેટો પોતાના નામે કરી છે. 

ભુવીની ક્રિકેટમાંથી સન્યાની અફવાઓને તેની ખુદના ઇન્સ્ટાગ્રામ બાયૉમાં ફેરફારોથી વેગ મળ્યો છે. જોકે આ અંગે હજુ સુધી ભુવનેશ્વર કુમાર કે બીસીસાઇ તરફથી કોઇપણ પ્રકારનો ખુલાસો કે નિવેદન સામે આવ્યું નથી. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget