શોધખોળ કરો

ભુવનેશ્વર કુમાર ક્રિકેટમાંથી લેશે સન્યાસ ? કેમ અચાનક રિટાયરમેન્ટની વાતો થઇ વેહતી ? જાણો

પોતાની શાનદાર સ્વિંગ બૉલિંગ માટે જાણીતા ભુવનેશ્વર કુમાર હાલમાં 33 વર્ષનો છે. તેને છેલ્લે જાન્યુઆરી 2022માં ભારત માટે વનડે ક્રિકેટ મેચ રમી હતી.

Bhuvneshwar Kumar: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારની ક્રિકેટમાંથી સન્યાંસોની અટકળો હાલમાં વહેતી થઇ છે. આ અટકળો વહેતી થવાનું કારણ એ છે કે તેને ખુદ પોતાનું ઇન્સ્ટાગ્રામ બાયૉ બદલ્યું છે. ભુવીએ પોતાના બાયૉમાંથી 'ભારતીય ક્રિકેટર' શબ્દ હટાવી દીધો છે અને હવે તેના પર માત્ર 'ભારતીય' લખેલું છે. આ નાના અપડેટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેની સંભવિત નિવૃત્તિની અફવાઓને વેગ આપી દીધો છે. જોકે, આ અંગે હજુ સુધી કોઇપણ પ્રકારની પુષ્ટી નઇ નથી. 

પોતાની શાનદાર સ્વિંગ બૉલિંગ માટે જાણીતા ભુવનેશ્વર કુમાર હાલમાં 33 વર્ષનો છે. તેને છેલ્લે જાન્યુઆરી 2022માં ભારત માટે વનડે ક્રિકેટ મેચ રમી હતી. તે હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. એવી અટકળો છે કે તે ઓગસ્ટના અંતમાં ભારતના આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ટી20 સીરીઝ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.


ભુવનેશ્વર કુમાર ક્રિકેટમાંથી લેશે સન્યાસ ? કેમ અચાનક રિટાયરમેન્ટની વાતો થઇ વેહતી ? જાણો

ખાસ વાત છે કે, BCCI દ્વારા સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓના લિસ્ટમાં અત્યારે ભુવનેશ્વર કુમારનું નામ નથી, જે દર્શાવે છે કે તે 2023માં આગામી ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતની ટીમનો ભાગ નહીં હોય.

2012માં શરૂ થયેલી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ભુવનેશ્વર કુમાર ભારત માટે 87 ટી20, 121 વનડે અને 21 ટેસ્ટ મેચો રમીને મુખ્ય બૉલર રહ્યો છે. તેને તમામ ફોર્મેટમાં કુલ 294 વિકેટો ઝડપી છે, જેમાં સાતવાર પાંચ વિકેટો પોતાના નામે કરી છે. 

ભુવીની ક્રિકેટમાંથી સન્યાની અફવાઓને તેની ખુદના ઇન્સ્ટાગ્રામ બાયૉમાં ફેરફારોથી વેગ મળ્યો છે. જોકે આ અંગે હજુ સુધી ભુવનેશ્વર કુમાર કે બીસીસાઇ તરફથી કોઇપણ પ્રકારનો ખુલાસો કે નિવેદન સામે આવ્યું નથી. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
Advertisement

વિડિઓઝ

Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી
Surat news : સુરતમાં MTB કોલેજમાં વિરોધ પ્રદર્શનને લઈ ABVPની પ્રતિક્રિયા
PM Modi: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
PM Modi in Lok Sabha: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.