શોધખોળ કરો

T20 WC 2022: ઇંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી, આ વર્લ્ડકપ વિનર ખેલાડીઓને કરી દેવાયા બહાર

ઇંગ્લેન્ડ ટીમે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 માટે 15 સભ્યો વાળી પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

T20 WC 2022 : આઇસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપ આગામી 16 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે, આ પહેલા તમામ ટીમોએ પોતાની પ્રેક્ટિસ અને ટીમોની કસોટીઓ કરવાની તૈયારીઓ કરી દીધી છે, આ કડીમાં હવે વનેડે ચેમ્પીયન ઇંગ્લિશ ટીમે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 

ઇંગ્લેન્ડ ટીમે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 માટે 15 સભ્યો વાળી પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત છે કે આ ટીમની જાહેરાતમાં ટીમ મેનેજમેન્ટે બે સ્ટાર ખેલાડીઓને બહાર કરીને ચોંકાવનારો નિર્ણય લીધો છે. 2019 વનડે વર્લ્ડકપમાં ધમાલ મચાવનારા જોફ્રા આર્ચર અને જેસન રૉયને સ્ક્વૉડમાંથી બહાર રખાયા છે. ઇજાના કારણે જોફ્રા આર્ચર છેલ્લા કેટલાય સમયથી નેશનલ ટીમમાથી બહાર છે, જેના કારણે ટીમમાં તેને જગ્યા નથી મળી શકી. જ્યારે જેસન રૉયને પોતાની નેશનલ ટીમ અને ધ હન્ડ્રેડ લીગમાં ખરાબ પ્રદર્શન કરવાના કારણે બહાર રખાયો છે. 

ઇંગ્લિશ ટીમ મેનેજમેન્ટને 15 સભ્યોની ટીમમાં ફિલ સાલ્ટને પસંદ કર્યો છે, તેને આ વર્ષની શરૂઆતમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. સંયુક્ત આરબ અમીરાતમાં 2021માં ટી20 વર્લ્ડકપ બાદ જેસન રૉયે માત્ર 11 ટી20 મેચો જ રમી છે, જેમાં તેને 206 રન બનાવ્યા છે.

ટી20 વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડની ટીમ - 
જૉસ બટલર (કેપ્ટન), મોઇન અલી, જોનાથન બેયેરર્સ્ટૉ, હેરી બ્રૂક, સેમ કરન, ક્રિસ જૉર્ડન, લિયામ લિવિંગસ્ટૉન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સાલ્ટ, બેન સ્ટૉક્સ, રીસ ટૉપલી, ડેવિડ વિલી, ક્રિસ વૉક્સ, માર્ક વૂડ.

આ પણ વાંચો....... 

Wheat Producer: ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ બન્યો, હરિત ક્રાંતિને કારણે આ શક્ય બન્યું

Home Loan Rate Hike: આ બે મોટી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો આંચકો, ફરી લોન થઈ મોંઘી, જાણો વ્યાજ દરમાં કેટલો વધારો થયો

Horoscope today 2 september 2022 :મેષ, મિથુન, અને મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમામ રાશિઓનું રાશિફળ

Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?

INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત

WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.