શોધખોળ કરો

આ ભારતીય બોલરે લીધી નિવૃત્તિ, હવે US જઈને રમશે ક્રિકેટ, 2016માં ડીવિલિયર્સને આઉટ કરી ટીમને બનાવેલી IPL ચેમ્પિયન

પંજાબના અમૃતસરમાં જન્મેલા આ ઓલરાઉન્ડરને ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાની તક મળી નથી. તેણે 59 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં તેણે 8 સદી, 17 અડધી સદી સાથે 3012 રન બનાવ્યા અને 126 વિકેટ પણ લીધી

ભારતના દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહે તાજેતરમાંથી ક્રિકેટમાંથી સંન્યાસ કરી છે. ત્યાં હવે ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર બિપુલ શર્માએ રવિવારે ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધું. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકોને આ વિશે માહિતી આપી હતી. પંજાબના અમૃતસરમાં જન્મેલા આ ઓલરાઉન્ડરને ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાની તક મળી નથી. તેણે 59 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં તેણે 8 સદી, 17 અડધી સદી સાથે 3012 રન બનાવ્યા અને 126 વિકેટ પણ લીધી. બિપુલે વર્ષ 2005માં પંજાબ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

બિપુલ શર્મા હવે અમેરિકા જશે અને યુએસએ ક્રિકેટમાં જોડાશે. તેણે આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ માટે પણ રમ્યો હતો. તેણે લખ્યું, '25 વર્ષ, વિશ્વાસ નથી કરી શકતો કે હું આટલા લાંબા સમયથી રમી રહ્યો છું. આખરે એ રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જેને મેં આખી જિંદગી પ્રેમ કર્યો છે. આ પ્રવાસમાં દરેકનો આભાર, મારો પરિવાર, માતા, કાકા, પત્ની કે જેઓ હંમેશા મારી સાથે ઉભા રહ્યા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipul Sharma (@bipulsharma30)

બિપુલને 2010ની સિઝનમાં પંજાબ કિંગ્સ દ્વારા લેવામાં આવ્યો હતો, ઓલરાઉન્ડરે ફ્રેન્ચાઇઝીમાં 4 વર્ષ વિતાવ્યા હતા પરંતુ બેકઅપ ખેલાડી તરીકે. કુલ મળીને તેણે આ ફ્રેન્ચાઈઝી માટે માત્ર 15 મેચ રમી હતી. બાદમાં તેને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી જેને ઈજાગ્રસ્ત લક્ષ્મી શુક્લાના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો. તેણે હૈદરાબાદની IPL 2016ની ટાઇટલ વિજેતા સિઝનની તમામ 3 નોકઆઉટ મેચ રમી હતી. નોંધનીય છે કે, તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની ફાઇનલમાં એબી ડી વિલિયર્સની કિંમતી વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget