શોધખોળ કરો

આ ભારતીય બોલરે લીધી નિવૃત્તિ, હવે US જઈને રમશે ક્રિકેટ, 2016માં ડીવિલિયર્સને આઉટ કરી ટીમને બનાવેલી IPL ચેમ્પિયન

પંજાબના અમૃતસરમાં જન્મેલા આ ઓલરાઉન્ડરને ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાની તક મળી નથી. તેણે 59 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં તેણે 8 સદી, 17 અડધી સદી સાથે 3012 રન બનાવ્યા અને 126 વિકેટ પણ લીધી

ભારતના દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહે તાજેતરમાંથી ક્રિકેટમાંથી સંન્યાસ કરી છે. ત્યાં હવે ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર બિપુલ શર્માએ રવિવારે ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધું. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકોને આ વિશે માહિતી આપી હતી. પંજાબના અમૃતસરમાં જન્મેલા આ ઓલરાઉન્ડરને ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાની તક મળી નથી. તેણે 59 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં તેણે 8 સદી, 17 અડધી સદી સાથે 3012 રન બનાવ્યા અને 126 વિકેટ પણ લીધી. બિપુલે વર્ષ 2005માં પંજાબ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

બિપુલ શર્મા હવે અમેરિકા જશે અને યુએસએ ક્રિકેટમાં જોડાશે. તેણે આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ માટે પણ રમ્યો હતો. તેણે લખ્યું, '25 વર્ષ, વિશ્વાસ નથી કરી શકતો કે હું આટલા લાંબા સમયથી રમી રહ્યો છું. આખરે એ રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જેને મેં આખી જિંદગી પ્રેમ કર્યો છે. આ પ્રવાસમાં દરેકનો આભાર, મારો પરિવાર, માતા, કાકા, પત્ની કે જેઓ હંમેશા મારી સાથે ઉભા રહ્યા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipul Sharma (@bipulsharma30)

બિપુલને 2010ની સિઝનમાં પંજાબ કિંગ્સ દ્વારા લેવામાં આવ્યો હતો, ઓલરાઉન્ડરે ફ્રેન્ચાઇઝીમાં 4 વર્ષ વિતાવ્યા હતા પરંતુ બેકઅપ ખેલાડી તરીકે. કુલ મળીને તેણે આ ફ્રેન્ચાઈઝી માટે માત્ર 15 મેચ રમી હતી. બાદમાં તેને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી જેને ઈજાગ્રસ્ત લક્ષ્મી શુક્લાના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો. તેણે હૈદરાબાદની IPL 2016ની ટાઇટલ વિજેતા સિઝનની તમામ 3 નોકઆઉટ મેચ રમી હતી. નોંધનીય છે કે, તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની ફાઇનલમાં એબી ડી વિલિયર્સની કિંમતી વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ વરસાદમાં ધોવાઈ જાય તો કોણ ફાઈનલ રમશે, જાણો ICC નો નિયમ 
ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ વરસાદમાં ધોવાઈ જાય તો કોણ ફાઈનલ રમશે, જાણો ICC નો નિયમ 
ICC એ જાહેર કરી વનડેની લેટેસ્ટ રેન્કિંગ, નંબર-1 પર આ ભારતીય દિગ્ગજનો કબજો, જાણો શું થયો ફેરફાર
ICC એ જાહેર કરી વનડેની લેટેસ્ટ રેન્કિંગ, નંબર-1 પર આ ભારતીય દિગ્ગજનો કબજો, જાણો શું થયો ફેરફાર
T20 માં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા કેટલીવાર આમને-સામને ટકરાયા, કોનું પલડું રહ્યું ભારે ? જાણો
T20 માં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા કેટલીવાર આમને-સામને ટકરાયા, કોનું પલડું રહ્યું ભારે ? જાણો
T20 World Cup 2026ની સેમિફાઇનલમાં ભારતને આ ભૂલ પડી શકે ભારે, દરેક મેચમાં મળી છે જોવા
T20 World Cup 2026ની સેમિફાઇનલમાં ભારતને આ ભૂલ પડી શકે ભારે, દરેક મેચમાં મળી છે જોવા

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget