શોધખોળ કરો

IND vs ENG 1st Test: આજે ચોથો દિવસ, જાણો કેવું રહેશે હવામાન

ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ વરસાદ પડવાની શક્યતા છે. દિવસ દરમિયાન મોટાભાગે વાદળ છવાયેલા રહેશે. સવારે અને સાંજે વરસાદ પડશે.

નોટિંઘમઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે પણ વરસાદના કારણે રમત જલદી પુરી કરી દેવામાં આવી હતી. આજે મેચનો ચોથો અને નિર્ણાયક દિવસ છે.  વરસાદveના કારણે ત્રીજી દિવસની રમત પૂરી થયેલી જાહેર કરાઈ ત્યારે ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં વિના વિકેટે 25 રન બનાવ્યા હતા અને ભારતથી હજુ 70 રન પાછળ છે.

ચોથા દિવસે કેવું રહેશે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદના કાણે ચોથા દિવસની રમતમાં પણ ખલેલ પડશે. ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે રમત પ્રભાવિત થશે. દિવસ દરમિયાન મોટાભાગે વાદળ છવાયેલા રહેશે. સવારે અને સાંજે વરસાદ પડશે.

દિનેશ કાર્તિકે પણ આપ્યું વેધર અપડેટ

ઈંગ્લેન્ડમાં કોમેન્ટ્રી કરી રહેલા ભારતના પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે પણ હવામાનને લઈ અપડેટ આપ્યું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું ચોથા દિવસે હવામાન ઠીક નહીં રહે. વસસાનદા કારણે સમગ્ર દિવસની રમત ધોવાઈ શકે છે.

ત્રીજા દિવસે શું થયું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના ત્રીજા દિવસે બંને ટીમના ખેલાડીએ રેકોર્ડ બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના 183 રનના જવાબમાં ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ હતી.એક તબક્કે ભારતે 150 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ જાડેજા અને પૂંછડીયા બેટ્સમેનોની સારી બેટિંગના કારણે મહત્વની લીડ લીધી હતી. ઓપનર રાહુલના ૮૪ રન તેમજ રવિન્દ્ર જાડેજાની ૫૬ રનની ઈનિંગને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગના સહારે ૯૫ રનની મહત્વની સરસાઈ હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડના ૧૮૩ના સ્કોર સામે ભારતે પ્રથમ ઈનિંગમાં ૮૪.૫ ઓવરમાં ૨૭૮ રન નોંધાવ્યા હતા. રોબિન્સને પાંચ અને એન્ડરસને ચાર વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં વિના વિકેટે ૨૫ રન કર્યા ત્યારે વરસાદે રમત અટકાવી હતી. 

એન્ડરસને કુંબલેને રાખ્યો પાછળ

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં ભારતના અનિલ કુમ્બલેને પાછળ રાખીને ત્રીજો ક્રમ હાંસલ કરી લીધો છે. મુરલીધરન ૮૦૦ વિકેટ સાથે ટોચ પર છે. જ્યારે વોર્નર ૭૦૮ વિકેટ સાથે બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે એન્ડરસન ૬૨૦ વિકેટ સાથે છે. જ્યારે અનિલ કુમ્બલે ૬૧૯ વિકેટ સાથે ચોથા ક્રમે છે.

જાડેજાની ૫૩ ટેસ્ટમાં ડબલની સિદ્ધિ

રવિન્દ્ર જાડેજાએ કારકિર્દીની ૫૩મી ટેસ્ટમાં બે હજાર રન અને ૨૦૦ વિકેટની સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે સૌથી ઓછી ટેસ્ટમાં આવી સિદ્ધિ મેળવનારા ઓલરાઉન્ડર્સની યાદીમાં પાંચમા ક્રમે આવી ગયો છે. જેમાં બોથમ ૪૨ ટેસ્ટ સાથે પ્રથમ છે. જ્યારે કપિલ દેવ ૫૦ ટેસ્ટ સાથે બીજા. ઈમરાન પણ ૫૦ ટેસ્ટ સાથે તેની સાથે છે. જે પછી અશ્વિન (૫૧ ટેસ્ટ) અને જાડેજા સ્થાન ધરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.