શોધખોળ કરો

IPL 2022: આ દિગ્ગજ બની શકે છે અમદાવાદનો કેપ્ટન, આ ખેલાડીને મળી શકે છે લખનઉની કમાન

BCCI દ્વારા IPL 2022 ની હરાજી માટેની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર હરાજી ડિસેમ્બરમાં થશે.

IPL New Teams Captain: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા છે, કારણ કે આ ટુર્નામેન્ટની આગામી સિઝનથી બે નવી ટીમો રમતી જોવા મળશે. તાજેતરમાં યોજાયેલી હરાજીમાં IPLમાં લખનૌ અને અમદાવાદની ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધી આઈપીએલમાં કુલ 8 ટીમો હતી અને આ બે નવી ટીમો સાથે 10 ટીમો આગામી સિઝનમાં ટૂર્નામેન્ટનો ઉત્સાહ વધારશે. નવી ટીમોની જાહેરાત સાથે આ બાબત ચર્ચાનો વિષય બની રહી છે કે આ ટીમોની કેપ્ટનશીપ કયા ખેલાડીઓને મળશે. આજે અમે તમને એવા બે ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમને લખનૌ અને અમદાવાદની ટીમની કેપ્ટનશીપ મળી શકે છે.

ડેવિડ વોર્નર અમદાવાદનો કેપ્ટન બની શકે છે

ઓસ્ટ્રેલિયા અને સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નરને IPL 2022માં અમદાવાદ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ કરતા જોઈ શકાય છે. તેણે આઈપીએલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી છે અને તેની પાસે આઈપીએલનો લાંબો અનુભવ છે. તાજેતરમાં, ડેવિડ વોર્નરે સંકેત આપ્યો હતો કે તે 2022 સીઝન માટે હરાજીનો ભાગ બની શકે છે.

સુરેશ રૈનાને લખનઉની કમાન મળી શકે છે

ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી દિગ્ગજ ખેલાડીઓમાંથી એક સુરેશ રૈનાને લખનૌની ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. સુરેશ રૈના પાસે આઈપીએલનો લાંબો અનુભવ છે અને તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાંનો એક છે. જો તેને લખનૌનો કેપ્ટન બનાવવામાં આવે તો તે આ ટીમને આગળ લઈ જઈ શકશે.

ટીમો આગામી સિઝન માટે ચાર ખેલાડીઓને જાળવી શકશે

IPL 2022માં જૂની 8 ટીમોને ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો આ ટીમો ચાર ખેલાડીઓને પોતાની સાથે જાળવી શકશે. તે જ સમયે, બાકીના ખેલાડીઓને હરાજી પૂલમાં મોકલવા પડશે. જો કે, બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ હરાજી પહેલા બાકીના ખેલાડી પૂલમાંથી ત્રણ ખેલાડીઓને પસંદ કરી શકશે. એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. BCCI દ્વારા IPL 2022 ની હરાજી માટેની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર હરાજી ડિસેમ્બરમાં થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget