શોધખોળ કરો

IPL 2022: આ દિગ્ગજ બની શકે છે અમદાવાદનો કેપ્ટન, આ ખેલાડીને મળી શકે છે લખનઉની કમાન

BCCI દ્વારા IPL 2022 ની હરાજી માટેની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર હરાજી ડિસેમ્બરમાં થશે.

IPL New Teams Captain: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા છે, કારણ કે આ ટુર્નામેન્ટની આગામી સિઝનથી બે નવી ટીમો રમતી જોવા મળશે. તાજેતરમાં યોજાયેલી હરાજીમાં IPLમાં લખનૌ અને અમદાવાદની ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધી આઈપીએલમાં કુલ 8 ટીમો હતી અને આ બે નવી ટીમો સાથે 10 ટીમો આગામી સિઝનમાં ટૂર્નામેન્ટનો ઉત્સાહ વધારશે. નવી ટીમોની જાહેરાત સાથે આ બાબત ચર્ચાનો વિષય બની રહી છે કે આ ટીમોની કેપ્ટનશીપ કયા ખેલાડીઓને મળશે. આજે અમે તમને એવા બે ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમને લખનૌ અને અમદાવાદની ટીમની કેપ્ટનશીપ મળી શકે છે.

ડેવિડ વોર્નર અમદાવાદનો કેપ્ટન બની શકે છે

ઓસ્ટ્રેલિયા અને સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નરને IPL 2022માં અમદાવાદ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ કરતા જોઈ શકાય છે. તેણે આઈપીએલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી છે અને તેની પાસે આઈપીએલનો લાંબો અનુભવ છે. તાજેતરમાં, ડેવિડ વોર્નરે સંકેત આપ્યો હતો કે તે 2022 સીઝન માટે હરાજીનો ભાગ બની શકે છે.

સુરેશ રૈનાને લખનઉની કમાન મળી શકે છે

ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી દિગ્ગજ ખેલાડીઓમાંથી એક સુરેશ રૈનાને લખનૌની ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. સુરેશ રૈના પાસે આઈપીએલનો લાંબો અનુભવ છે અને તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાંનો એક છે. જો તેને લખનૌનો કેપ્ટન બનાવવામાં આવે તો તે આ ટીમને આગળ લઈ જઈ શકશે.

ટીમો આગામી સિઝન માટે ચાર ખેલાડીઓને જાળવી શકશે

IPL 2022માં જૂની 8 ટીમોને ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો આ ટીમો ચાર ખેલાડીઓને પોતાની સાથે જાળવી શકશે. તે જ સમયે, બાકીના ખેલાડીઓને હરાજી પૂલમાં મોકલવા પડશે. જો કે, બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ હરાજી પહેલા બાકીના ખેલાડી પૂલમાંથી ત્રણ ખેલાડીઓને પસંદ કરી શકશે. એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. BCCI દ્વારા IPL 2022 ની હરાજી માટેની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર હરાજી ડિસેમ્બરમાં થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget