શોધખોળ કરો

ટી20 ઈન્ટરનેશનલમાં તૂટ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ, નાના દેશના આ ખેલાડીએ કર્યો કમાલ 

ઓમાનની ટીમને ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેમની ટીમના લેફ્ટ આર્મ સ્પિન બોલર શકીલ અહેમદે બોલના બદલે બેટ વડે એવો ચમત્કાર કર્યો.

નેધરલેન્ડની ટીમ હાલમાં ઓમાનના પ્રવાસે છે જ્યાં તે યજમાન ટીમ સામે ત્રણ મેચની T20 શ્રેણી રમી રહી છે. જ્યારે ઓમાનની ટીમે આ સીરીઝની પ્રથમ મેચ 3 વિકેટે જીતી લીધી હતી, જ્યારે નેધરલેન્ડની ટીમે બીજી મેચમાં વાપસી કરી હતી અને તેને 50 રનથી જીતી લીધી હતી. ટીમ 29 રને જીત મેળવીને શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહી હતી. ભલે ઓમાનની ટીમને ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેમની ટીમના લેફ્ટ આર્મ સ્પિન બોલર શકીલ અહેમદે બોલના બદલે બેટ વડે એવો ચમત્કાર કર્યો કે T20 ઈન્ટરનેશનલમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

શકીલે અકીલ હોસીનનો રેકોર્ડ તોડ્યો હતો 

ટી-20 ઈન્ટરનેશનલમાં હવે ટીમોની બેટિંગમાં ઘણુ સારુ પ્રદર્શન જોવા મળે છે.  જેમાં લોઅર ઓર્ડરના ખેલાડીઓ પણ જરૂર હોય ત્યારે બેટ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપતા જોવા મળે છે. આ દરમિયાન જ્યારે ઓમાન ત્રીજી ટી-20 મેચમાં નેધરલેન્ડની ટીમ સામે 148 રનના સ્કોરનો પીછો કરી રહી હતી, તે સમયે 48ના સ્કોર સુધી 8 વિકેટ ગુમાવી દીધી હતી, આવી સ્થિતિમાં શકીલ અહેમદે ટીમને શરમજનક હારથી બચાવવા માટે મેદાનમાં ઉતર્યા હતા. 10માં નંબર પર રમતા બેટથી યોગદાન આપતા તેણે 33 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. T20 ઇન્ટરનેશનલમાં આ બેટિંગ પોઝિશન પર રમાયેલી આ અત્યાર સુધીની સૌથી વધુ ઇનિંગ્સ છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સ્પિન બોલર અકીલ હોસૈનના નામે હતો, જેણે વર્ષ 2022માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બ્રિજટાઉનમાં રમાયેલી T20 મેચમાં 44 રનની અણનમ ઈનિંગ રમી હતી.       


10માં નંબર પર બેટિંગ કરતા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

શકીલ અહેમદ (ઓમાન) - 45 રન      

અકીલ હોસેન (વેસ્ટ ઈન્ડિઝ) - 44 રન 

ફિત્રી શામ (મલેશિયા) - 40 રન  

શોમપાલ કમાઈ (નેપાળ) - 40 રન  

મોહમ્મદ અદનાન (સાઉદી અરેબિયા) - 38 રન      

Shubman Gill Injury: ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું, શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાંથી બહાર થશે? 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
Embed widget