શોધખોળ કરો

PAK vs AFG: મિયાંદાદના 'લાસ્ટ બોલ સિક્સ' સાથે થઈ રહી છે નસીમ શાહની સિક્સરની સરખામણી, બંને વખત ભારતની બાજી બગડી

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પણ ટ્વીટમાં નસીમની આ સિક્સરની તુલના જાવેદ મિયાંદાદના છેલ્લા બોલના સિક્સર સાથે કરી હતી.

Naseem Shah and Javed Miandad: એશિયા કપ 2022માં બુધવારે પાકિસ્તાનના નસીમ શાહે અફઘાનિસ્તાન સામે છેલ્લી ઓવરમાં બે સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે પાકિસ્તાનની ટીમ પણ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ અફઘાનિસ્તાનની સાથે ભારતીય ટીમની ફાઇનલમાં પહોંચવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આવું જ કંઈક 36 વર્ષ પહેલા પણ થયું હતું જ્યારે જાવેદ મિયાંદાદે આ મેદાન પર સિક્સ મારીને પાકિસ્તાનની ટીમને જીત અપાવી હતી. ત્યારે પણ ભારતની રમત જ બગડી હતી.

ઓસ્ટ્રેલિયા-એશિયા કપ 1986માં શારજાહમાં રમાયો હતો. ભારત અને પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા હતા. ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી. છેલ્લા બોલ પર પાકિસ્તાનને જીતવા માટે 4 રનની જરૂર હતી અને તેની માત્ર એક વિકેટ બાકી હતી. અહીં જાવેદ મિયાંદાદે છેલ્લા બોલે સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી હતી. આ વખતે એશિયા કપ 2022માં પણ પાકિસ્તાનની આવી જ સ્થિતિ હતી. તે શારજાહનું મેદાન હતું અને પાકિસ્તાનની ટીમને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી અને માત્ર એક વિકેટ બાકી હતી. અહીં નસીમ શાહે પ્રથમ બે બોલમાં બે સિક્સર ફટકારીને પાકિસ્તાન ટીમને જીત અપાવી હતી.

નસીમ શાહના આ સિક્સરની સરખામણી હવે જાવેદ મિયાંદાદ સાથે કરવામાં આવી રહી છે. મેચ બાદ ખુદ કેપ્ટન બાબર આઝમે કહ્યું કે નસીમના સિક્સે તેમને જાવેદ મિયાંદાદના સિક્સની યાદ અપાવી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પણ ટ્વીટમાં નસીમની આ સિક્સરની તુલના જાવેદ મિયાંદાદના છેલ્લા બોલના સિક્સર સાથે કરી હતી. પાકિસ્તાની ચાહકો નસીમ શાહને બીજા જાવેદ મિયાંદાદ પણ કહે છે. પ્રતિક્રિયાઓ જુઓ...

આ પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચે રોમાંચની તમામ હદો વટાવી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા માત્ર 129 રન બનાવવા છતાં અફઘાન ટીમે પાકિસ્તાનને જબરદસ્ત ટક્કર આપી હતી. હાલત એવી હતી કે એક સમયે અફઘાનિસ્તાન જીતની ઉંબરે આવી ગયું હતું, પરંતુ નસીમ શાહે છેલ્લી ઓવરમાં બાજી પલટી દીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાંAhmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોBhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget