શોધખોળ કરો

ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'

India Wins Champion Trophy: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કહ્યું કે જે રીતે ભારત એક જ મેદાન પર રમી રહ્યું હતું. ટૂર્નામેન્ટ દરમિયાન તેને મુસાફરી કરવાની જરૂર નહોતી

India Wins Champion Trophy: ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફી જીત્યા બાદ દુનિયાભરમાં જશ્નનો માહોલ છે, પરંતુ પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ થઇ ગયુ છે. ભારતની જીતને પાકિસ્તાનીઓ શંકાસ્પદ રીતે જોઇ રહ્યાં છે, અને વિચિત્ર નિવેદનો આપી રહ્યાં છે. સમા ટીવી સાથે વાત કરતા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કહ્યું કે જે રીતે ભારત એક જ મેદાન પર રમી રહ્યું હતું. ટૂર્નામેન્ટ દરમિયાન તેને મુસાફરી કરવાની જરૂર નહોતી, તે એક જ મેદાન પર સતત રમીને પિચને સારી રીતે સમજી શકતા હતા, તેથી અલબત્ત તેણે જીતવું જ હતું. જો ટીમ ઈન્ડિયા ન જીતી હોત તો મને આશ્ચર્ય થયું હોત. એન્કર ફરીથી જુનો રાગ આલાપવા લાગ્યો અને પૂછ્યું કે શું ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રૉફીનો ખિતાબ ફક્ત એટલા માટે જીત્યુ કારણ કે તેઓ એક જ મેદાન પર રમ્યા હતા.

પીચના હિસાબથી ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 કૉમ્બિનેશન સારુ રહ્યું -
શાહિદ આફ્રિદીએ ફરી એક જ મેદાન પર રમવાના ફાયદા વિશે વાત કરી. જોકે તેમણે પાછળથી કહ્યું કે તે પહેલાથી જ નક્કી થઈ ગયું છે તો હવે તેના વિશે વાત કેમ કરવી. ચેમ્પિયન્સ ટ્રૉફી જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા આફ્રિદીએ કહ્યું, "ટીમ ઈન્ડિયા જાણતી હતી કે દુબઈમાં સ્પિનરોને મદદ મળશે, તેથી તેમણે તે મુજબ સારી ટીમ બનાવી."

શાહિદ આફ્રિદીએ પણ પાકિસ્તાનની મજાક ઉડાવી. તેમણે કહ્યું કે, "પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રૉફીમાં 4 સ્પિનરો રમવાના હતા, પરંતુ તેઓએ તેમને ત્યાં રમાડ્યા નહીં અને હવે તેઓ ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં 4 સ્પિનરો લઈ રહ્યા છે જ્યાં તેની જરૂર નથી." આફ્રિદી આ કહેતી વખતે પોતાનું હાસ્ય પણ રોકી શક્યો નહીં.

આ પણ વાંચો

ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ભારતને મળ્યા 20 કરોડ રૂપિયા, કોણ આપશે આ રકમ, ICC કે પાકિસ્તાન?

                                                                                                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Advertisement

વિડિઓઝ

Dharmendra Passes Away: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Embed widget