શોધખોળ કરો

Ravi Shastri On Virat Kohli: વિરાટ કોહલીની વન-ડે કેપ્ટનશીપ છીનવાયા બાદ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પ્રથમવાર તોડ્યુ મૌન

ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પ્રથમવાર વિરાટ કોહલીની વન-ડેની કેપ્ટનશીપ છીનવાયા બાદ મૌન તોડ્યું છે.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પ્રથમવાર વિરાટ કોહલીની વન-ડેની કેપ્ટનશીપ છીનવાયા બાદ મૌન તોડ્યું છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે આ નિર્ણય વિરાટ કોહલી અને રોહિત શર્મા બંન્ને માટે સારો બની શકે છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ અગાઉ બીસીસીઆઇએ વિરાટ કોહલીને વન-ડે કેપ્ટન પદેથી હટાવ્યો હતો અને તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપી હતી. રોહિત શર્મા હવે ટી-20 અને વન-ડે બંન્નેનો કેપ્ટન છે. કેપ્ટનને લઇને ઉભા થયેલા વિવાદ પર રવિ શાસ્ત્રીએ કહ્યું કે આગળ વધવાની આ યોગ્ય રીત હોઇ શકે છે. બંન્ને માટે આ સારુ છે કારણ કે કોરોનાના કારણે બાયો બબલની લાઇફમાં કોઇ એક વ્યક્તિ માટે ત્રણેય ફોર્મેટને હેન્ડલ કરવું સરળ નથી.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે હવે વિરાટ કોહલી પુરી રીતે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન રાખી શકશે અને લાંબા સમય સુધી ટીમની આગેવાની કરી શકે છે. વિરાટ પાસે પાંચ-6 વર્ષ બચ્યા છે એવામાં તે પોતાની રમતને લઇને વિચાર કરી શકે છે. નોંધનીય છે કે વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડી દે છે પરંતુ જ્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત સમયે વિરાટ પાસેથી વન-ડેની કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી. બાદમાં પ્રેસ કોન્ફ્રન્સમાં કોહલીએ કહ્યું કે તે વન-ડેની કેપ્ટનશીપ કરવા માંગતો હતો પરંતુ સિલેક્ટર્સે પોતાનો નિર્ણય લીધો છે. આ મામલે વિરાટ અને ગાંગુલીના નિવેદનો પણ વિરોધાભાસી રહ્યા હતા.

 

ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?

નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?

BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Embed widget