શોધખોળ કરો

Ravi Shastri On Virat Kohli: વિરાટ કોહલીની વન-ડે કેપ્ટનશીપ છીનવાયા બાદ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પ્રથમવાર તોડ્યુ મૌન

ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પ્રથમવાર વિરાટ કોહલીની વન-ડેની કેપ્ટનશીપ છીનવાયા બાદ મૌન તોડ્યું છે.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પ્રથમવાર વિરાટ કોહલીની વન-ડેની કેપ્ટનશીપ છીનવાયા બાદ મૌન તોડ્યું છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે આ નિર્ણય વિરાટ કોહલી અને રોહિત શર્મા બંન્ને માટે સારો બની શકે છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ અગાઉ બીસીસીઆઇએ વિરાટ કોહલીને વન-ડે કેપ્ટન પદેથી હટાવ્યો હતો અને તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપી હતી. રોહિત શર્મા હવે ટી-20 અને વન-ડે બંન્નેનો કેપ્ટન છે. કેપ્ટનને લઇને ઉભા થયેલા વિવાદ પર રવિ શાસ્ત્રીએ કહ્યું કે આગળ વધવાની આ યોગ્ય રીત હોઇ શકે છે. બંન્ને માટે આ સારુ છે કારણ કે કોરોનાના કારણે બાયો બબલની લાઇફમાં કોઇ એક વ્યક્તિ માટે ત્રણેય ફોર્મેટને હેન્ડલ કરવું સરળ નથી.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે હવે વિરાટ કોહલી પુરી રીતે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન રાખી શકશે અને લાંબા સમય સુધી ટીમની આગેવાની કરી શકે છે. વિરાટ પાસે પાંચ-6 વર્ષ બચ્યા છે એવામાં તે પોતાની રમતને લઇને વિચાર કરી શકે છે. નોંધનીય છે કે વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડી દે છે પરંતુ જ્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત સમયે વિરાટ પાસેથી વન-ડેની કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી. બાદમાં પ્રેસ કોન્ફ્રન્સમાં કોહલીએ કહ્યું કે તે વન-ડેની કેપ્ટનશીપ કરવા માંગતો હતો પરંતુ સિલેક્ટર્સે પોતાનો નિર્ણય લીધો છે. આ મામલે વિરાટ અને ગાંગુલીના નિવેદનો પણ વિરોધાભાસી રહ્યા હતા.

 

ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?

નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?

BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 વર્ષના વૈભવની પસંદગી પર અજિત અગરકરનો મોટો ખુલાસો, જણાવ્યું ટીમમાં કેમ લીધો?
15 વર્ષના વૈભવની પસંદગી પર અજિત અગરકરનો મોટો ખુલાસો, જણાવ્યું ટીમમાં કેમ લીધો?
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
આ દિવસે ખાતામાં આવી શકે છે PM કિસાન યોજનાનો 23મો હપ્તો, જાણીલો લેટેસ્ટ અપડેટ
આ દિવસે ખાતામાં આવી શકે છે PM કિસાન યોજનાનો 23મો હપ્તો, જાણીલો લેટેસ્ટ અપડેટ
ટેનિસની નવી ક્વિન બની Mirra Andreeva, ફ્રેન્ચ ઓપન જીતવા પર મળ્યા 27.7 કરોડ
ટેનિસની નવી ક્વિન બની Mirra Andreeva, ફ્રેન્ચ ઓપન જીતવા પર મળ્યા 27.7 કરોડ
ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું, સાત વર્ષ બાદ જીત્યું ટાઈટલ
ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું, સાત વર્ષ બાદ જીત્યું ટાઈટલ
Tech Layoffs: 5 મહિનામાં 1 લાખની છટણી, જાણો કઈ કંપનીઓએ કર્મચારીઓને આપ્યો ઝટકો?
Tech Layoffs: 5 મહિનામાં 1 લાખની છટણી, જાણો કઈ કંપનીઓએ કર્મચારીઓને આપ્યો ઝટકો?
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Embed widget