શોધખોળ કરો

Ravi Shastri On Virat Kohli: વિરાટ કોહલીની વન-ડે કેપ્ટનશીપ છીનવાયા બાદ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પ્રથમવાર તોડ્યુ મૌન

ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પ્રથમવાર વિરાટ કોહલીની વન-ડેની કેપ્ટનશીપ છીનવાયા બાદ મૌન તોડ્યું છે.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પ્રથમવાર વિરાટ કોહલીની વન-ડેની કેપ્ટનશીપ છીનવાયા બાદ મૌન તોડ્યું છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે આ નિર્ણય વિરાટ કોહલી અને રોહિત શર્મા બંન્ને માટે સારો બની શકે છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ અગાઉ બીસીસીઆઇએ વિરાટ કોહલીને વન-ડે કેપ્ટન પદેથી હટાવ્યો હતો અને તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપી હતી. રોહિત શર્મા હવે ટી-20 અને વન-ડે બંન્નેનો કેપ્ટન છે. કેપ્ટનને લઇને ઉભા થયેલા વિવાદ પર રવિ શાસ્ત્રીએ કહ્યું કે આગળ વધવાની આ યોગ્ય રીત હોઇ શકે છે. બંન્ને માટે આ સારુ છે કારણ કે કોરોનાના કારણે બાયો બબલની લાઇફમાં કોઇ એક વ્યક્તિ માટે ત્રણેય ફોર્મેટને હેન્ડલ કરવું સરળ નથી.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે હવે વિરાટ કોહલી પુરી રીતે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન રાખી શકશે અને લાંબા સમય સુધી ટીમની આગેવાની કરી શકે છે. વિરાટ પાસે પાંચ-6 વર્ષ બચ્યા છે એવામાં તે પોતાની રમતને લઇને વિચાર કરી શકે છે. નોંધનીય છે કે વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડી દે છે પરંતુ જ્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત સમયે વિરાટ પાસેથી વન-ડેની કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી. બાદમાં પ્રેસ કોન્ફ્રન્સમાં કોહલીએ કહ્યું કે તે વન-ડેની કેપ્ટનશીપ કરવા માંગતો હતો પરંતુ સિલેક્ટર્સે પોતાનો નિર્ણય લીધો છે. આ મામલે વિરાટ અને ગાંગુલીના નિવેદનો પણ વિરોધાભાસી રહ્યા હતા.

 

ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?

નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?

BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget