શોધખોળ કરો

IND vs NZ: ટીમ ઇન્ડિયા માટે આ 5 ખેલાડી બન્યા 'વિલન', રોહિત-કોહલી પણ સામેલ

India vs New Zealand 3rd Test: ટીમ ઈન્ડિયાના પાંચ દિગ્ગજ ખેલાડીઓએ ફરી એકવાર ખરાબ પ્રદર્શન કર્યું અને ટીમને અધવચ્ચે લટકાવી દીધી. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 92 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી.

India vs New Zealand 3rd Test: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાને માત્ર 147 રનનો ટાર્ગેટ હતો. એક સમયે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ ટીમ ઈન્ડિયાના પાંચ દિગ્ગજ ખેલાડીઓએ ફરી એકવાર ખરાબ પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને હારનો સામનો કરવો પડ્યો. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 92 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ફરી એકવાર ટીમ ઈન્ડિયા અને ફેન્સને નિરાશ કર્યા છે. જે બાદ હવે ચાહકો પણ આ ખેલાડીઓ પર નારાજ થયા છે. ટીમ ઈન્ડિયાને બીજા દાવમાં આ ખેલાડીઓ પાસેથી અપેક્ષાઓ હતી. પરંતુ આ પાંચેય ખેલાડીઓ મુંબઈ ટેસ્ટમાં ભારતીય ટીમ માટે વિલન સાબિત થયા. બીજી ઇનિંગમાં રોહિતે 11 રન, વિરાટ કોહલીએ 1 રન, શુભમન ગિલે 1 રન, સરફરાઝ ખાને 1 રન અને યશસ્વી જયસ્વાલે 5 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીની હાલત ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ખૂબ જ ખરાબ રહી. વિરાટ કોહલી સિરીઝની કોઈપણ મેચમાં રન બનાવી શક્યો ન હતો. વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાની ટોપ ઓર્ડરની બેટિંગ નબળી પડી ગઈ હતી. જો ત્રીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો વિરાટ કોહલી પ્રથમ દાવમાં માત્ર 4 રન અને બીજી ઈનિંગમાં 1 રન બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની હારમાં વિરાટ કોહલી પણ સૌથી મોટો વિલન બની ગયો.

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો વિલન કેપ્ટન રોહિત શર્માને માનવામાં આવી શકે છે. રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે ખરાબ રીતે શોટ રમી આઉટ થયો  હતો. રોહિત માત્ર ત્રીજી ટેસ્ટ મેચમાં જ નહીં પરંતુ સમગ્ર શ્રેણીમાં બિનઅસરકારક રહ્યો હતો. કેપ્ટનશિપમાં પણ રોહિત શર્માએ ઘણી ભૂલો કરી. ત્રીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા બંને ઇનિંગ્સમાં સંયુક્ત રીતે માત્ર 29 રન જ બનાવી શક્યો હતો. આ જ કારણ છે કે ભારતીય ટીમને મેચ હારવી પડી હતી.

મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રનનો પહાડ ઉભો કરનાર સરફરાઝ ખાન પોતાના હોમ ગ્રાઉન્ડ પર ફ્લોપ રહ્યો હતો. સરફરાઝ ખાન ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શૂન્ય અને બીજી ઇનિંગમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. સરફરાઝ ખાન બેટિંગ ન કરી શકવાના કારણે ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર નબળો પડી ગયો હતો. જેના કારણે ભારતીય ટીમને ટીમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

તો બીજી તરફ ગિલ પહેલી ઈનિંગમાં ભલે સારી બેટિંગ કરી હોય પરંતુ તે બીજી ઈનિંગમાં સંપૂર્ણ પણ ફેલ રહ્યો. આ ઉપરાંત જયસ્વાલે પણ આ સિરીઝમાં કઈ ખાસ કર્યું નથી. જયસ્વાલ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો.

આ પણ વાંચો...

IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

New FASTag Rules | આજથી FasTagના નવા નિયમ લાગું | જો આ ન કર્યું તો લાગશે દંડShare Market News: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટ ઘડામ, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકોIndian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 3 ગુજરાતી પહોંચ્યા અમદાવાદ, જુઓ અહેવાલDelhi NCR Earthquake : દિલ્લી-NCRમાં ભૂકંપ , લોકો ઘરની બહાર દોડી આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 
દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.