શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના આ ઘાતક ખેલાડીએ કોરોનાને આપી મ્હાત, ફરી ટીમ સાથે જોડાયો

તેની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબૂત થશે. 8 જુલાઈએ પંત કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો હતો. જે બાદ તેને આઈસોલેશનમાં રખાયો હતો.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. તે કોરાના સંક્રમણથી મુક્ત થયા બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. તેની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબૂત થશે. 8 જુલાઈએ પંત કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો હતો. જે બાદ તેને આઈસોલેશનમાં રખાયો હતો. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સતત તેના પર દેખરેખ રાખી હતી.. પંતે ગ્રેટ બ્રિટનના નિયમ મુજબ 10 દિવસનો આઈસોલેશન પીરિયડ પૂરો કરી લીધો છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ શરૂ થતાં પહેલા તે ગુરુવારે ટીમમાં સામેલ થઈ ગયો છે.

કોરોના સંક્રમિત થયા બાદ સોમવારે તેનો ફરી રિપોર્ટ કરાયો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ ટીમ ઈન્ડિયાને ત્રણ સપ્તાહનો બ્રેક અપાયો હતો. આ દરમિયાન પંત કોવિડ-19નો શિકાર બન્યો હતો.

બીસીસીઆઈએ તેના નિવેદનમાં કહ્યું, પંતનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે ભારતીય ટીમમાં સામેલ થયો છે. તે મેડિકલ ટીમના સભ્ય, ભરત અરૂણ બોલિંગ કોચ, સિદ્ધીમાન સાહા અને અભિમન્યુ ઈશ્વરન તથા દયાનંદ ગરાનીની સંપર્કમાં આવ્યો હતો.  આ તમામને પણ 10 દિવસ માટે ક્વોરન્ટાઈન કરાયા હતા.

ભારત-શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વન ડે

ભારત શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે રમાશે .ભારતની નજર શ્રીલંકાના વ્હાઇટ વોશ પર રહેશે. ભારત આજની વન ડેમાં બે ફેરફાર કરી શકે છે અને બે નવોદીત ખેલાડીને તક આપી શકે છે. ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશનના સ્થાને સંજુ સેમસન તથા યુઝવેંદ્ર ચહલના સ્થાને રાહુલ ચહરનો સમાવેશ થઈ શકે છે. ફાસ્ટ બોલિંગમાં કોઈ ફેરફાર થાય તેમ લાગતું નથી. તેને જોતા ગુજરાતી ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

શિખર ધવન, પૃથ્વી શો, સંજુ સેમસન, મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ વરસાદમાં ધોવાઈ જાય તો કોણ ફાઈનલ રમશે, જાણો ICC નો નિયમ 
ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ વરસાદમાં ધોવાઈ જાય તો કોણ ફાઈનલ રમશે, જાણો ICC નો નિયમ 
ICC એ જાહેર કરી વનડેની લેટેસ્ટ રેન્કિંગ, નંબર-1 પર આ ભારતીય દિગ્ગજનો કબજો, જાણો શું થયો ફેરફાર
ICC એ જાહેર કરી વનડેની લેટેસ્ટ રેન્કિંગ, નંબર-1 પર આ ભારતીય દિગ્ગજનો કબજો, જાણો શું થયો ફેરફાર
T20 માં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા કેટલીવાર આમને-સામને ટકરાયા, કોનું પલડું રહ્યું ભારે ? જાણો
T20 માં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા કેટલીવાર આમને-સામને ટકરાયા, કોનું પલડું રહ્યું ભારે ? જાણો
T20 World Cup 2026ની સેમિફાઇનલમાં ભારતને આ ભૂલ પડી શકે ભારે, દરેક મેચમાં મળી છે જોવા
T20 World Cup 2026ની સેમિફાઇનલમાં ભારતને આ ભૂલ પડી શકે ભારે, દરેક મેચમાં મળી છે જોવા

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget