શોધખોળ કરો

Asia Cup 2022: શું ખરાબ આર્થિક પરિસ્થિતિ વચ્ચે શ્રીલંકામાં નહી રમાય એશિયા કપ? જય શાહે આપી મોટી જાણકારી

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે શુક્રવારે શ્રીલંકામાં એશિયા કપ 2022ના આયોજનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે શુક્રવારે શ્રીલંકામાં એશિયા કપ 2022ના આયોજનને લઈને મોટું નિવેદન આપ્યું છે. જય શાહે કહ્યું કે, એશિયા કપનું આયોજન શ્રીલંકામાં થશે કે નહીં તે આઈપીએલના અંતિમ દિવસે નક્કી કરવામાં આવશે. હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સમયે શ્રીલંકાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એશિયા કપ 2022નું આયોજન 27 ઓગસ્ટથી શ્રીલંકામાં થવાનું હતું, પરંતુ દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

કોરોના મહામારીએ શરૂઆતથી જ શ્રીલંકામાં મોટી સંખ્યામાં લોકોને અસર કરી છે. હાલ શ્રીલંકા ખોરાક અને ઇંધણની અછત સાથે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લાખો લોકો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશમાં ઈમરજન્સીની સ્થિતિ છે. 

જય શાહે આ વિશે જણાવ્યું હતું કે, "મેં શ્રીલંકા ક્રિકેટના અધિકારીઓ સાથે દેશની સ્થિતિ અને તેની ક્રિકેટ પરની અસર અંગે વિગતવાર ચર્ચા કરી હતી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ એશિયા કપના સુરક્ષિત અને સફળ આયોજન માટે આશા રાખી રહ્યા છે. બોર્ડના પદાધિકારીઓની મેજબાની આઈપીએલ 2022માં કરવામાં આવશે. IPLની ફાઇનલ 29 મેના રોજ રમાશે અને અમે ત્યારે એશિયા કપના આયોજનની પરિસ્થિતિનું વધુ મૂલ્યાંકન કરીશું."

આ પણ વાંચોઃ

IPLમાં કોરોનાની એન્ટ્રીઃ દિલ્લી કેપિટલ્સના આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો, જાણો હવે શું....

IPL 2022 TV Rating: બીજા અઠવાડિયામાં પણ IPLના TV દર્શકોમાં ઘટાડો, જાણો રેટિંગના ઘટાડાનું કારણ

IPL 2022: CSKનો બોલર દીપક ચાહર સમગ્ર સિઝનમાંથી આઉટ, જાણો તેને હરાજીના 14 કરોડમાંથી કેટલા મળશે

IPL 2022: SRHના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે KKRના કેપ્ટન શ્રેયસ અય્યરને આઉટ કરતાં ડેલ સ્ટેન ખુશ, જુઓ વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget