શોધખોળ કરો

Team India: આ 3 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના પુત્ર ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં કરી શકે છે ડેબ્યૂ

ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં એવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે પિતા અને પુત્ર બંને ઈન્ટરનેશનલ લેવલ પર ક્રિકેટ રમ્યા હોય. લાલા અમરનાથ અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરોના પુત્રને પણ ભારતીય ટીમ માટે રમવાની તક મળી.

Team India: ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં એવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે પિતા અને પુત્ર બંને ઈન્ટરનેશનલ લેવલ પર ક્રિકેટ રમ્યા હોય. લાલા અમરનાથ અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરોના પુત્રને પણ ભારતીય ટીમ માટે રમવાની તક મળી. હવે 3 એવા ભૂતપૂર્વ ક્રિકેટર છે જેમના પુત્રો ભારતીય ટીમમાં એન્ટ્રી કરવા દરવાજો ખટખટાવી રહ્યા છે. 

1. સંજય બાંગરનો પુત્ર આર્યન બાંગર

પૂર્વ ક્રિકેટર સંજય બાંગરે ટીમ ઈન્ડિયા માટે માત્ર 12 ટેસ્ટ અને 15 વનડે રમી છે. જોકે, તે કોચ તરીકે વધુ સફળ રહ્યો છે. તેના પુત્ર આર્યન બાંગરે થોડા સમય પહેલા કૂચ બિહાર ટ્રોફીમાં શ્રેષ્ઠ રમત બતાવી હતી. આર્યન એક ઓલરાઉન્ડર છે, તેણે હાલમાં જ ઈંગ્લિશ કાઉન્ટી જુનિયર ટીમ લીસેસ્ટરશાયર સાથે સંપર્ક કર્યો હતો, તેથી એવું કહેવું ખોટું નહીં હોય કે તે રાષ્ટ્રીય ટીમમાં દસ્તક આપી શકે છે.

2. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ગણતરી વિશ્વના મહાન ક્રિકેટરોમાં થાય છે, તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં બેટિંગમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેમનો પુત્ર અર્જુન તેંડુલકર પણ એક પ્રોફેશનલ ક્રિકેટર છે. આ વર્ષે તેને IPLની મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો તે આવનારા સમયમાં પોતાની બોલિંગ કૌશલ્ય બતાવવામાં સફળ રહેશે તો ટીમ ઈન્ડિયાનો રસ્તો તેના માટે મુશ્કેલ નહીં હોય.

3. રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ કે જેને આખી દુનિયા 'ધ વોલ'ના નામથી પણ ઓળખે છે, તેણે ભારતીય ક્રિકેટ ટીમમાં વર્ષો સુધી શાનદાર પ્રદર્શન કરીને કરોડો દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું. તેની નિવૃત્તિ પછી, ચાહકો તેને મેદાન પર ખૂબ જ યાદ કરતા હતા, પરંતુ હવે તેના પુત્ર સમિત દ્રવિડે તેની ઉણપને પૂરી કરવા માટે તેના પિતાના પગલે ચાલવાનું શરૂ કર્યું છે. તેના પિતાની જેમ સમિત પણ એક તેજસ્વી ક્રિકેટર બનવાની તૈયારીમાં સખત મહેનત કરી રહ્યો છે.

વર્ષ 2019 માં, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત જુનિયર લીગમાં રમતી વખતે, સમિતે 201 રનની ઇનિંગ રમી હતી અને તે પછી અણનમ 94 રન બનાવ્યા હતા. એટલું જ નહીં બોલિંગ દરમિયાન સમિતે 26 રનમાં ત્રણ વિકેટ પણ લીધી હતી. સમિતિ પ્રથમ વખત 2015 માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે બેંગ્લોરમાં અંડર-12 ક્રિકેટ રમતી વખતે તેની શાળા મલાયા અદિતિ ઇન્ટરનેશનલ માટે ત્રણ અડધી સદી ફટકારી હતી. આ ત્રણ ઇનિંગ્સના કારણે તેની ટીમે વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો

Manish Sisodia Gujarat Visit: જાણો મનિષ સિસોદિયાએ ગુજરાતમાં શું કરી મોટી જાહેરાત

Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલે ફરી આપી 5 નવી ગેરેન્ટી, હોસ્પિટલમાં નહીં આપવો પડે એક પણ રૂપિયો

UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા

CRIME NEWS : અમદાવાદના અમરાઈવાડીમાં ગલુડિયાની હત્યા બાબતે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

NITISH KUMAR : 2024ની લોકસભા ચૂંટણીમાં નીતિશ કુમાર વડાપ્રધાન પદના મજબૂત દાવેદાર બનશે, જાણો કોણે કર્યો દાવો

AHMEDABAD : એક તરફથી પ્રેમમાં પાગલ પ્રેમીથી કંટાળી મહિલા ડોક્ટરે પોલીસ પાસે માંગી મદદ, પ્રેમીની અટકાયત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget