શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે કહ્યું, અમારા સમયમાં માત્ર બે-ત્રણ ક્રિકેટર જ પાસ કરી શકત યો-યો ટેસ્ટ

પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યો યો ટેસ્ટ પાસ કરી હોવા છતાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ જ્યારથી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી પ્રથમ કામ ફિટનેસ પર આપી રહ્યો છે. દરેક ખેલાડી માટે યો યો ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ટેસ્ટના કારણે ઘણા ખેલાડીને ટીમમાંથી બહાર કરવામાં આવી ચુક્યા છે. વર્લ્ડકપ દરમિયાન ચર્ચામાં રહેલા અંબાતી રાયડૂને 2018માં ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા યો-યો ટેસ્ટ પાસ ન કરી શકવાના કારણે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. યો યો ટેસ્ટના કારણે ટીમ ઈન્ડિયામાં પણ વિવાદ થઈ ચુક્યો છે. પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યો યો ટેસ્ટ પાસ કરી હોવા છતાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2000ની વાત કરવામાં આવે તો તે સમયે પણ ટીમ ઈન્ડિયામાં ફિટનેસ જરૂરી હતી. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે મોટું નિવેદન આપતાં કહ્યું કે, જો આ દરમિયાન યો યો ટેસ્ટ હોત તો મારા સહિત બેથી ત્રણ ખેલાડી ટેસ્ટ પાસ કરી શકત. તેણે યુવરાજ અને બાલાજીનું નામ લઈને કહ્યું, અમે ત્રણ જ યો યો ટેસ્ટ પાસ કરી શકત. તેણે કોહલીની પ્રશંસા કરતા કહ્યું, ટીમ ઈન્ડિયાને કોહલી એક અલગ જ લેવલ પર લઈ ગયો છે. દરેક ક્રિકેટર માટે તેની ફિટનેસ હંમેશા જરૂરી હોય છે. કૈફે કહ્યું, જ્યારે પૂરી ટીમ એક સાથે પ્રદર્શન કરશે ત્યારે આઈસીસી ટૂર્નામેન્ટ જીતી શકશે. 2014 બાદ ટીમ ઈન્ડિયા એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget