શોધખોળ કરો

IND vs SA: રહાણે-પૂજારાના ભવિષ્યને લઇને વિરાટ કોહલીએ આપ્યું મોટુ નિવેદન

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ખરાબ પ્રદર્શન બાદ હવે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેના ભવિષ્યને લઇને ચર્ચા થવા લાગી છે.

કેપટાઉનઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ખરાબ પ્રદર્શન બાદ હવે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેના ભવિષ્યને લઇને ચર્ચા થવા લાગી છે. આ સવાલના જવાબ પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે રહાણે અને પૂજારાનુ ભવિષ્ય નક્કી કરવાનું અને તેના પર નિર્ણય લેવાનું તેનું કામ નથી. કોહલીએ કહ્યું કે રહાણે અને પૂજારાને લઇને ભવિષ્યમાં શું થશે એ હું જણાવી શકતો નથી. આ મામલામાં સિલેક્ટર્સ જ નિર્ણય કરશે. બંન્ને સીનિયર ખેલાડીઓને સતત સપોર્ટ એટલા માટે કરવામાં આવ્યા કારણ કે તેઓએ અનેકવાર મુશ્કેલ સમયમાં રન બનાવીને ટીમને જીત અપાવી છે. આ સવાલ સિલેક્ટર્સને પૂછો.

કેપટાઉન ટેસ્ટમાં હાર મળ્યા બાદ કોહલીએ કહ્યું કે અમારે બેટિંગમાં હજુ પણ ઘણો સુધારો કરવાની જરૂર છે. અમે એ સત્યથી ભાગી શકીએ નહી. આ સવાલ (રહાણે અને પૂજારા)ની વાત કરીએ તો હું અહી બેસીને આ અંગે વાત કરી શકું નહી કે ભવિષ્યમાં શું થશે. તમારે પસંદગીકારો સાથે વાત કરવી જોઇએ કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. આ મારું કામ નથી.

કોહલીએ કહ્યું કે અમે પૂજારા અને રહાણેને સતત એટલા માટે સપોર્ટ કર્યો કારણ કે અનેક વર્ષો સુધી ક્રિકેટમાં તેઓએ યોગદાન આપ્યુ છે. તેમણે અનેક મુશ્કેલ સ્થિતિમાં શાનદાર કામ કર્યું છે. બીજી ટેસ્ટમાં પણ તમે જોયું હશે કે બીજી ઇનિંગમાં કઇ રીતે તેઓએ શાનદાર પાર્ટનરશીપ કરી હતી અને સારો સ્કોર સુધી પહોંચાડ્યા હતા. કોહલીએ કહ્યું કે આ મામલામાં પસંદગીકારો શું વિચારી રહ્યા છે અને શું કરવા માંગે છે. એ અહી બેસીને વાત કરી શકાય નહીં. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટની સીરિઝ 1-2થી ગુમાવી દીધી હતી.

 

પ્રિયંકા ચોપડાએ ફક્ત એક પાતળા ટ્રાન્સપરન્ટ કપડાંમાં લપેટાઇને આપ્યા બૉલ્ડ પૉઝ, વાયરલ તસવીરોએ મચાવી ધમાલ

PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત

Omicron Symptoms: ભારતમાં વધુ ખતરનાક સ્તરે પહોંચી શકે છે ઓમિક્રૉન, AIIMSએ બતાવ્યા આ પાંચ લક્ષણો, જાણો......

Malaika Arora Post on Love : બ્રેકઅપના અહેવાલ વચ્ચે હવે અર્જુન પછી મલાઇકાએ પણ તોડી ચૂપ્પી, જાણો શું કરી પોસ્ટ?

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
Embed widget