શોધખોળ કરો

Zaheer Khan : શું વિરાટ કોહલીએ ઝહિર ખાનની કારકિર્દી ખતમ કરી નાખી?

વર્ષ 2011ના ODI વર્લ્ડકપમાં ઝહીરે તેની બોલિંગથી ટીમને ખિતાબ જીતાડવામાં મદદ કરી હતી. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં પણ તે લાંબા સમય સુધી ભારતીય ટીમની બોલિંગની આગેવાની કરતો જોવા મળ્યો હતો.

Zaheer Khan Told Virat Kohli That He Ended His Career: ઝહીર ખાનની ગણતરી ભારતીય ક્રિકેટ ઈતિહાસના મહાન ડાબોડી ફાસ્ટ બોલરોમાં થાય છે. વર્ષ 2011ના ODI વર્લ્ડકપમાં ઝહીરે તેની બોલિંગથી ટીમને ખિતાબ જીતાડવામાં મદદ કરી હતી. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં પણ તે લાંબા સમય સુધી ભારતીય ટીમની બોલિંગની આગેવાની કરતો જોવા મળ્યો હતો. જોકે ઝહીર 100 ટેસ્ટ મેચ રમવામાં સફળ થઈ શક્યો નહોતો. આ અંગે મોટો ખુલાસો કરતા ઈશાંત શર્માએ કોહલીને આનું કારણ જણાવ્યું છે.

ઈશાંત શર્મા હાલમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી સિરીઝમાં જિયો સિનેમા પર કોમેન્ટેટર તરીકે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જ્યારે પૂર્વ ખેલાડી આકાશ ચોપરાએ ઈશાંતને ઝહીર ખાન 100 ટેસ્ટ મેચ ન રમવાનું કારણ પૂછ્યું તો તેણે આ માટે કોહલીને જવાબદાર ગણાવ્યો હતો.

વર્ષ 2014માં ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિશે વાત કરતા ઈશાંતે કહ્યું હતું કે, ટેસ્ટ શ્રેણી દરમિયાન એક મેચમાં કોહલીએ ઝહીરની બોલિંગ પર બ્રેન્ડન મેક્કુલમનો કેચ છોડ્યો હતો. ત્યાર બાદ મેક્કુલમે તે મેચમાં 300થી વધુ રનની ઇનિંગ રમી નાખી હતી. બીજા દિવસે લંચ પર કેચ છોડવાને લઈ વિરાટે ઝહિરની માફી માંગી હતી. તો ઝહીરે કહ્યું કે, કોઈ વાંધો નહીં, આપણે મેક્કુલમને આઉટ કરીશું. જો કે તે આઉટ જ ના થયો અને ટી બ્રેક પર કોહલીએ ફરીથી માફી માંગી હતી, ત્યારબાદ ઝહીરે ફરી એકવાર કહ્યું હતું કે, ચિંતા ના કરીશ, આપણે તેને આઉટ કરીશું.

ઈશાંત શર્માએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, જ્યારે ત્રીજા દિવસે ટી બ્રેક હતો ત્યાં સુધી મેક્કુલમ નોટઆઉટ નહોતો થયો. કોહલી ફરીથી ઝહીર પાસે માફી માંગવા ગયો અને તે સમયે ઝહીરે કહ્યું હતું કે, તમે મારી કારકિર્દી ખતમ કરી નાખી.

એ મેચ ઝહીરની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ સાબિત થઈ

ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમતા ઝહીર ખાન માટે આ છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થઈ હતી. તેણે ભારત માટે 92 ટેસ્ટ મેચ રમી અને 32.95ની એવરેજથી 311 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 11 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સાથે એક મેચમાં 10 વિકેટ લેવાની કમાલ કરી બતાવી હતી. 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget