શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, પ્લે ઓફની રેસમાંથી થઈ શકે છે બહાર

આઈપીએલ 2020ના 41માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 10 વિકેટથી હાર આપી. આ હાર સાથે ચેન્નઈની પ્લે ઓફમાં ક્વોલીફાઈ કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

આઈપીએલ 2020ના 41માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 10 વિકેટથી હાર આપી. આ હાર સાથે ચેન્નઈની પ્લે ઓફમાં ક્વોલીફાઈ કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે. જો આવું થશે તો આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત થશે કે ચેન્નઈની ટીમ પ્લે ઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેશે. આ પહેલા આઈપીએલની દરેક સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે પ્લે ઓફમાં સ્થાન બનાવ્યું છે. શારજાહમાં રમાયેલી મુકાબલામાં ચેન્નઈએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 114 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 12.2 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. આઈપીએલના 13 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે ચેન્નઈ સુપર કિંગ્સે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હોય. મુંબઈએ આ મેચ 46 બોલ પહેલા જ જીતી લીધી હતી. બોલ બાલી રહેવાના હિસાબથી પણ આ ચેન્નઈની સૌથી મોટી હાર છે. આ વખતે ચેન્નઈનું પ્રદર્શ ખૂબ જ નિરાજનનક રહ્યું છે. આઈપીએલમાં 8 મેચમાં હાર બાદ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પહોંચી ગયું છે. ચેન્નઈ સાથે રમાયેલી મેચમાં જીત સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલમાં અત્યાર સુધી 3 વખત વિજેતા અને પાંચ વખત રનર્સઅપ રહ્યું છે. આ વખતે 11 મેચમાં 3 મેચમાં જીત અને 8 મેચમાં હાર સાથે તેના 6 પોઈન્ટ છે. આગામી ત્રણ મેચમાં જીત મેળવી 12 પોઈન્ટ સાથે પણ તે પ્લે ઓફમાં સ્થાન બનાવવાની આશા ન કરી શકે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp AsmitaJain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Embed widget