શોધખોળ કરો
પિતાના નિધનને કારણે વતન પરત ફરશે CSKનો આ સ્ટાર બોલર
1/6

જોકે આ મામલે હજુ સુધી સીએસકે તરફથી કોઈ સત્તાવાર જાહેરાતા કરવામાં આવી નથી કે તે કેટલા મેચ માટે ટીમમાંથી બહાર રહેશે. એન્ગિડીને તેની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયામાં ટીમે ખરીદ્યો હતો. ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શનના ઈનામમાં તેને અહીં તક મળી હતી.
2/6

એન્ગિડીના આ મુશ્કેલ સમયમાં વતન પરત ફર્યા બાદ સીએસકેની મુશ્કેલી વધી શકે છે. એન્ગિડી પહેલા મિચેલ સેન્ટનર, કેદાર જાધવ અને સુરેશ રૈના પહેલેથી જ ઇજાને કારણે ટીમમાંથી બહાર ચે અને અને એન્ગિડીના જવાથી એમએસ ધોનીની મુશ્કેલી વધી શકે છે.
Published at : 14 Apr 2018 02:01 PM (IST)
View More























