શોધખોળ કરો

આખી IPL મફતમાં રમશે ગંભીર, જતા કર્યા 2.8 કરોડ રૂપિયા, જાણો શું આપ્યું કારણ

1/5
2/5
ઉલ્લેખનીય છે કે, આઇપીએલ-11 સિઝનમાં અત્યાર સુધી દિલ્હીની ટીમ 6 મેચો રમી ચૂકી છે, પણ તેમાંથી માત્ર 1માં જ જીત મેળવી શકી છે. પૉઇન્ટ ટેબલમાં પણ સૌથી નીચે આઠમાં નંબર પર છે.
ઉલ્લેખનીય છે કે, આઇપીએલ-11 સિઝનમાં અત્યાર સુધી દિલ્હીની ટીમ 6 મેચો રમી ચૂકી છે, પણ તેમાંથી માત્ર 1માં જ જીત મેળવી શકી છે. પૉઇન્ટ ટેબલમાં પણ સૌથી નીચે આઠમાં નંબર પર છે.
3/5
ગંભીર (36 વર્ષ) ટીમના પ્રદર્શનથી નિરાશ થયો છે તેને દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે, તેની જગ્યાએ શ્રેયસ ઐય્યર (23 વર્ષ) ને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગંભીરે આ સિઝનની સેલેરી છોડી દેવાનો નિર્ણય કર્યો છે જે આઇપીએલ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે.
ગંભીર (36 વર્ષ) ટીમના પ્રદર્શનથી નિરાશ થયો છે તેને દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે, તેની જગ્યાએ શ્રેયસ ઐય્યર (23 વર્ષ) ને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગંભીરે આ સિઝનની સેલેરી છોડી દેવાનો નિર્ણય કર્યો છે જે આઇપીએલ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે.
4/5
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ-11 (આઇપીએલ)માં દિલ્હી ડેરડેવિલ્સના સતત ખરાબ પ્રદર્શન કેપ્ટન ગંભીર નિરાશ થયો છે, ગંભીરે આ મુદ્દે કહ્યું કે, હું દબાણ નથી ઝીલી શકતો, હું આ સિઝનનો પગાર નહીં લઉં. ઉલ્લેખનીય છે કે, ગંભીરને આ સિઝનમાં દિલ્હીની ટીમે 2.8 કરોડમાં ખરીદ્યો હતો.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ-11 (આઇપીએલ)માં દિલ્હી ડેરડેવિલ્સના સતત ખરાબ પ્રદર્શન કેપ્ટન ગંભીર નિરાશ થયો છે, ગંભીરે આ મુદ્દે કહ્યું કે, હું દબાણ નથી ઝીલી શકતો, હું આ સિઝનનો પગાર નહીં લઉં. ઉલ્લેખનીય છે કે, ગંભીરને આ સિઝનમાં દિલ્હીની ટીમે 2.8 કરોડમાં ખરીદ્યો હતો.
5/5
આ મુદ્દે ગંભીરે કહ્યું કે,
આ મુદ્દે ગંભીરે કહ્યું કે, "આ મારો નિર્ણય છે, હું ટીમમાં પુરતુ યોગદાન ના આપી શક્યો, શિપનો લીડર હોવાના નાતે મને જવાબદારી લેવી પડશે, મને લાગે છે કે આ યોગ્ય સમયે છે"
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget