શોધખોળ કરો

ક્રિકેટ મેચ પર સૂર્ય ગ્રહણની અસર, 2 કલાક મોડી શરૂ થશે રમત, જાણો વિગત

BCCI એ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, પૂરા ભારતમાં સૂર્ય ગ્રહણને જોતાં રણજી ટ્રોફીની બીજા દિવસની રમતનો સમય બદલવામાં આવ્યો છે. આ ફેંસલો ખેલાડીઓ અને મેચ અધિકારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

મુંબઈઃ આજે થનારા સૂર્યગ્રહણની અસર ક્રિકેટ મેચ પર પર જોવા મળશે. મુંબઈ અને રેલવે વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચનો બીજો દિવસ આ કારણે બે કલાક મોડો શરૂ થશે. યજમાન રાજ્ય સંઘે આ વાતની પુષ્ટિ કરી છે. રણજી ટ્રોફીની તમામ મેચ સવારે 9.30 કલાકે શરૂ થઈ જાય છે પરંતુ સૂર્યગ્રહણના કારણે હવે આ મુકાબલો બીજા દિવસે સવારે 11.30 કલાકે શરૂ થશે. BCCI એ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, પૂરા ભારતમાં સૂર્ય ગ્રહણને જોતાં રણજી ટ્રોફીની બીજા દિવસની રમતનો સમય બદલવામાં આવ્યો છે. આ ફેંસલો ખેલાડીઓ અને મેચ અધિકારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ કહ્યું છે કે, રાજકોટમાં ગુરુવારના બીજા દિવસની રમત 11.30 કલાકે શરૂ થશે. આ મુકાબલો યુપી અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઇ રહ્યો છે. આ પાછળ પણ સૂર્યગ્રહણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. મેચ દરમિયાન ખેલાડીઓ પર ગ્રહણની સંભવિત અસર અંગે વાત કરતાં ડોક્ટર બી શેટ્ટીએ જણાવ્યું, ઉઘાડી આંખે સૂર્ય ગ્રહણ જોવાથી રેટીનાને નુકસાન પહોંચી શકે છે. જ્યારે ગ્રહણ તેની ચરમસીમા પર હોય ત્યારે ખતરો વધી જાય છે. આ પ્રકારના ખતરાથી બચવા માટે મેચના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ દેશના દક્ષિણ ભાગોમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના હિસ્સામાં જોઈ શકાશે. જ્યારે અન્ય રાજ્યમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ એક ખગોળિય ઘટના હશે, કારણકે આ દિવસે સૂર્ય રિંગ ઓફ ફાયર જેવો દેખાશે. ભારત ઉપરાંત પૂર્વ યુરોપ, ઉત્તર-પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને  પૂર્વ આફ્રિકામાં પણ જોઈ શકાશે. આંશિક સૂર્ય ગ્રહણ સવારે 8.03 કલાકે શરૂ થશે અને સૂર્ય ગ્રહણ સવારે 9.24થી ચંદ્ર સૂંર્યને ઢાંકવાનું શરૂ કરશે અને પૂર્ણ સૂર્યગ્રહણ સવારે9.26 કલાકે જોવા મળશે. સવારે 11.05 કલાક સુધીમાં સૂર્ય ગ્રહણ ખતમ થઈ જશે. આજે જોવા મળશે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, રિંગ ઓફ ફાયર જેવો દેખાશે સૂર્ય અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલ 2019નો શુભારંભ, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget