શોધખોળ કરો

IND vs ENG: ટેસ્ટ શ્રેણી પહેલા ઇંગ્લેન્ડના આ સ્ટાર ક્રિકેટરે કોહલીને ગણાવ્યો જૂઠ્ઠો, જાણો શું કહ્યું

1/4
ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆતમાં કોહલીએ તેના ફોર્મને લઈ કરવામાં આવેલા સવાલને ટાળતાં કહ્યું કતું કે, તે અહીંયા રમવાનો આનંદ ઉઠાવવા માંગે છે અને જ્યાં સુધી ટીમ સારું કરી રહી હોય ત્યાં સુધી કે વ્યક્તિગત ફોર્મને લઈ ચિંતિત નથી.
ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆતમાં કોહલીએ તેના ફોર્મને લઈ કરવામાં આવેલા સવાલને ટાળતાં કહ્યું કતું કે, તે અહીંયા રમવાનો આનંદ ઉઠાવવા માંગે છે અને જ્યાં સુધી ટીમ સારું કરી રહી હોય ત્યાં સુધી કે વ્યક્તિગત ફોર્મને લઈ ચિંતિત નથી.
2/4
કોહલીએ 2014માં અહીંયા રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે 5 ટેસ્ટમાં માત્ર 134 રન જ બનાવી શક્યો હતો. જે ટેસ્ટ ક્રિકેટમાં તેના સૌથી ખરાબ પ્રદર્શન પૈકીનું એક છે. 2014 પ્રવાસમાં એન્ડરસને 6 ઈનિંગ પૈકી 4માં કોહલીને આઉટ કર્યો હતો.
કોહલીએ 2014માં અહીંયા રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે 5 ટેસ્ટમાં માત્ર 134 રન જ બનાવી શક્યો હતો. જે ટેસ્ટ ક્રિકેટમાં તેના સૌથી ખરાબ પ્રદર્શન પૈકીનું એક છે. 2014 પ્રવાસમાં એન્ડરસને 6 ઈનિંગ પૈકી 4માં કોહલીને આઉટ કર્યો હતો.
3/4
એન્ડરસને કોહલીના નિવેદન પર હુમલો કર્યો હતો. અગાઉ કોહલીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારત જીતી રહ્યું હોય ત્યારે તે રન ન બનાવે તો પણ ચાલશે. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં એન્ડરસને કહ્યું કે, શું તે રન બનાવે કે ન બનાવે તેનું મહત્વ નથી ? મને લાગે છે કે તે ખોટું બોલી રહ્યો છે. એન્ડરસને એમ પણ કહ્યું કે, આજે ક્રિકેટર મેચ ફૂટેજ જોઈને નહીં પરંતુ ભૂતકાળન અનુભવમાંથી શીખે છે. તેથી હું આશા કરું છું કે કોહલી પણ 2014ની સીરિઝમાંથી કંઈક શીખ્યો હશે.
એન્ડરસને કોહલીના નિવેદન પર હુમલો કર્યો હતો. અગાઉ કોહલીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારત જીતી રહ્યું હોય ત્યારે તે રન ન બનાવે તો પણ ચાલશે. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં એન્ડરસને કહ્યું કે, શું તે રન બનાવે કે ન બનાવે તેનું મહત્વ નથી ? મને લાગે છે કે તે ખોટું બોલી રહ્યો છે. એન્ડરસને એમ પણ કહ્યું કે, આજે ક્રિકેટર મેચ ફૂટેજ જોઈને નહીં પરંતુ ભૂતકાળન અનુભવમાંથી શીખે છે. તેથી હું આશા કરું છું કે કોહલી પણ 2014ની સીરિઝમાંથી કંઈક શીખ્યો હશે.
4/4
લંડનઃ ભારત સામે ટેસ્ટ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડે માઇન્ડ ગેમ રમવાનું શરૂ કરી દીધું છે. તેણે પ્રથમ નિશાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને બનાવ્યો છે. સીરિઝ પહેલા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કોહલીને જૂઠ્ઠો ગણાવ્યો છે.
લંડનઃ ભારત સામે ટેસ્ટ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડે માઇન્ડ ગેમ રમવાનું શરૂ કરી દીધું છે. તેણે પ્રથમ નિશાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને બનાવ્યો છે. સીરિઝ પહેલા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કોહલીને જૂઠ્ઠો ગણાવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget