શોધખોળ કરો
ગંભીરની નિવૃત્તિ બાદ કોચે કર્યો ખુલાસો, કહ્યું- ‘ઓપનિંગ બેટ્સમેન નહીં લેગ સ્પિનર બનવા માંગતો હતો ગૌતમ’
1/6

2007ના T20 વિશ્વકપમાં ગંભીરે ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. ફાઇનલમાં પાકિસ્તાન સામે તેણે 54 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં તેણે શ્રીલંકા સામે 97 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ગૌતમ ગંભીર અંતિમ T20 ડિસેમ્બર 2012માં પાકિસ્તાન સામે રમ્યો હતો. જ્યારે અંતિમ વન ડે મેચ 2013માં ઇંગ્લેન્ડ સામે અને છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2016માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો.
2/6

નવી દિલ્હીઃ ઘણા લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર થઈ ગયેલા ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીરે મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ગંભીરે ટીમ ઈન્ડિયાને 2007નો T20 અને 2011નો એમ બે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગંભીની નિવૃત્તિ બાદ તેના કોચે અનેક બાબતો પરથી પડદો ઉઠાવ્યો હતો.
Published at : 06 Dec 2018 10:41 AM (IST)
View More





















