શોધખોળ કરો

WTC 2021 Final માટે આઇસીસીએ ટેસ્ટના કયા મોટા નિયમમાં કર્યો ફેરફાર, ટીમોને શું થશે ફાયદો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી 18 જૂનથી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ માટે આઇસીસીએ એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ સ્પષ્ટ કર્યુ છે કે જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ડબલ્યૂટીસી) ફાઇનલની પહેલા દિવસની રમત વરસાદના કારણે ખરાબ થઇ જાય છે, તો ફોલોઓન નિયમ બદલાય, જે સામાન્ય રીતે બીજી ટેસ્ટ મેચોમાં હોય છે.

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી 18 જૂનથી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ માટે આઇસીસીએ એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ સ્પષ્ટ કર્યુ છે કે જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ડબલ્યૂટીસી) ફાઇનલની પહેલા દિવસની રમત વરસાદના કારણે ખરાબ થઇ જાય છે, તો ફોલોઓન નિયમ બદલાય, જે સામાન્ય રીતે બીજી ટેસ્ટ મેચોમાં હોય છે. આ સ્પષ્ટીકરણ ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં 18-23 જૂન સુધી ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટમાં રિઝર્વ ડેને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યુ છે. 

સામાન્ય કેસોમાં ફોલોઓન આઇસીસી નિયમને ક્લૉઝ 14.1.1 અંતર્ગત આપવામાં આવ્યો છે. આમાં પહેલા બેટિંગ કરનારી ટીમ 200 રનોની લીડ મળ્યા બાદ ટીમને ફરીથી બેટિંગ કરવા માટે બોલાવી શકાય છે. મેચના દિવસોની સંખ્યા ઓછી હોવા પર રનોની સંખ્યા પણ ઓછી થઇ જાય છે. 3 કે 4 દિવસોની મેચમાં 150 રન, 2 દિવસની મેચમાં 100 રન અને 1 દિવસની મેચમાં 75 રનની લીડ ફોલોઓન માટે માન્ય હોય છે. 

રમત શરૂ થવા પર કાઉન્ટ થશે આખો દિવસ
જો મેચનો પહેલા અને બીજા દિવસે રમત નથી રમાતી, તો ક્લૉઝ 14.1 રમતની શરૂઆતમાં બાકી રહેલા દિવસો (નિર્ધારિત રિઝર્વ ડે સહિત) અનુસાર લાગુ થશે. જે દિવસે પહેલીવાર રમત શરૂ થાય છે, તેને આખા દિવસ તરીકે ગણવામાં આવે છે, પછી ભલે રમત શરુ થવાનો સમય ગમે તે હોય. પહેલી ઓવર શરૂ થયા બાદ જ પ્લે ડે કાઉન્ટ થઇ જશે. 

બે દિવસની રમત ખરાબ થવા પર 150 રન થઇ જાય છે લીડ 
જોકે, તાજેતરમાં જ આઇસીસીએ કહ્યું કે જો પહેલા અને બીજા દિવસની રમત નથી રમાતી, તો પહેલી ઇનિંગમાં 200 રનોની લડ ફક્ત 150 રન પર જ આપવામાં આવશે. સામાન્ય રીતે આવુ ત્યારે થાય છે, જ્યારે પહેલા દિવસની રમત નથી રમાતી. પરંતુ રિઝર્વ ડે થવા પર પહેલા દિવસે રમત ખરાબ થવા પર પણ 200 રનોની જ લીડ માન્ય રહેશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget