શોધખોળ કરો

શું હવે ટેસ્ટ મેચમાં ટોસ ઉછાળવામાં નહીં આવે? ICCએ ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં કર્યા મહત્ત્વના ફેરફાર

1/4
ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા સીરીઝને ધ્યાને રાખી બોલ ટેમ્પરિંગ અને મેચ દરમિયાન અયોગ્ય વ્યવહાર માટે આપવામાં આવતી સજાને આઇસીસીને વધુ કડક કરવાની ભલામણ કમિટીએ કરી છે.
ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા સીરીઝને ધ્યાને રાખી બોલ ટેમ્પરિંગ અને મેચ દરમિયાન અયોગ્ય વ્યવહાર માટે આપવામાં આવતી સજાને આઇસીસીને વધુ કડક કરવાની ભલામણ કમિટીએ કરી છે.
2/4
 એશેજ-2015 દરમિયાન તત્કાલિન ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે ટેસ્ટ મેચમાં ટોસની પ્રથા દૂર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમનું કહેવું છે કે ટોસથી ઘરેલુ ટીમ દ્વારા પીચના મામલામાં દેવામાં આવતી દખલ દૂર થઇ જશે. પોન્ટિંગના આ વિચારને સ્ટીવ વો અને માઇકલ હોલ્ડિંગ જેવા દિગ્ગજોએ પણ સમર્થન આપ્યું હતું. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 2016માં રમાયેલી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ટોસ ન ઉછાળવાનો પ્રયોગ કર્યો હતો, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
એશેજ-2015 દરમિયાન તત્કાલિન ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે ટેસ્ટ મેચમાં ટોસની પ્રથા દૂર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમનું કહેવું છે કે ટોસથી ઘરેલુ ટીમ દ્વારા પીચના મામલામાં દેવામાં આવતી દખલ દૂર થઇ જશે. પોન્ટિંગના આ વિચારને સ્ટીવ વો અને માઇકલ હોલ્ડિંગ જેવા દિગ્ગજોએ પણ સમર્થન આપ્યું હતું. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 2016માં રમાયેલી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ટોસ ન ઉછાળવાનો પ્રયોગ કર્યો હતો, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
3/4
 એટલું જ નહીં ટેસ્ટ ક્રિકેટની આવતા વર્ષે યોજાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સીરીઝ જીતવા માટે ટીમના પોઇન્ટ ગણવામાં આવશે. મેચના પરિણામના આધારે પોઇન્ટ આપવામાં આવશે. કમિટીએ ટેસ્ટ ચેમ્પિયનશિપની દરેક મેચને સમાન મહત્વ આપવા માટે મેચના પરિણામના આધાર પર પોઇન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. જે હાલ સીરીઝ આધારે આપવામાં આવે છે.
એટલું જ નહીં ટેસ્ટ ક્રિકેટની આવતા વર્ષે યોજાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સીરીઝ જીતવા માટે ટીમના પોઇન્ટ ગણવામાં આવશે. મેચના પરિણામના આધારે પોઇન્ટ આપવામાં આવશે. કમિટીએ ટેસ્ટ ચેમ્પિયનશિપની દરેક મેચને સમાન મહત્વ આપવા માટે મેચના પરિણામના આધાર પર પોઇન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. જે હાલ સીરીઝ આધારે આપવામાં આવે છે.
4/4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેની આગેવાનીવાળી આઈસીસી ક્રિકેટ સમિતિએ 29 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી ટોસ ખત્મ કરવાના મામલે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સમિતિએ પોતાના નિર્ણયમાં કહ્યં છે કે, ટેસ્ટ ક્રિકેટમાંથી ટોસની પ્રથા ખત્મ કરવી યોગ્ય નથી. માટે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બેટિંગ અથવા બોલિંગ કરવાનો નિર્ણય આગળ પણ સિક્કો ઉછાળીને જ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેની આગેવાનીવાળી આઈસીસી ક્રિકેટ સમિતિએ 29 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી ટોસ ખત્મ કરવાના મામલે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સમિતિએ પોતાના નિર્ણયમાં કહ્યં છે કે, ટેસ્ટ ક્રિકેટમાંથી ટોસની પ્રથા ખત્મ કરવી યોગ્ય નથી. માટે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બેટિંગ અથવા બોલિંગ કરવાનો નિર્ણય આગળ પણ સિક્કો ઉછાળીને જ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget